કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

પ્રા. શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

અમદાવાદ: રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને…

જાતિ પ્રમાણપત્ર મેળવવા રેવન્યુ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય

સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ નહીં રખાય ગાંધીનગર: ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે.…

આંખના નંબર ઉતારવા માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ !!

સૌથી આધુનિક, ઝડપી અને સુરક્ષિત (Next Generation Vision Correction) Jhonson & Jhonson (USA) નું ELITA (SILK) હવે સ્યોર સાઈટ લેસર સેન્ટર રાજકોટમાં લાવવામાં આવેલ છે   જેમાં ડો. સુકેતુ ભપલ (સ્તુતિ આંખની હોસ્પિટલ) વાંકાનેર એક ડાયરેક્ટર છે આ મશીનથી આંખના…

જો તમારી પાસે ૫૦૦૦ થી વધુ પક્ષીઓ વાળું પોલ્ટ્રી ફાર્મ હોય તો…

ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ ભવન, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર- ૩૮૨૦૧૦ ના ડી.એમ.ઠાકર- સભ્ય સચિવે જણાવ્યુંછે કે નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પ્રિન્સિપલ બેન્ચ, નવી દિલ્હીનાં, ઓરીજીનલ એપ્લીકેશન નં. ૬૮૧/૨૦૧૭ નાં તા. ૧૬.૦૯.૨૦૨૦ તથાઓરીજીનલ એપ્લીકેશન નં. ૩૨૦/૨૦૨૧ના તા. ૧૦.૧૨.૨૦૨૧નાં હુક્મમાં આપેલ…

નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં 50 ટકાનો ઘટાડો

ગાંધીનગર: 102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિન ની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી…

રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલું ખર્ચ

ભાજપના રૂપાલાએ રૂા.54.78 લાખ અને કોંગ્રેસના ધાનાણીએ રૂા.39.35 લાખનો કર્યો ખર્ચ રાજકોટ: લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસ સહિતના નવેય ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના ફાઈનલ હિસાબો જિલ્લા કલેકટર કચેરી ખાતે ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ રજૂ કરી દીધા છે.લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ 30 દિવસના સમયગાળા…

છપ્પનિયા કાળમાં સાડાસાત લાખ લોકો મરણ પામેલા

અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે. સવાસો વર્ષ પહેલા વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો.…

ડ્રોન ખરીદવા સબસીડી માટે ઓનલાઇન અરજી

આઇ ખેડૂત પોર્ટલ પર તા.3 જુલાઈથી (આજથી) અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી ૦૩ જુલાઇ ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ…

ખુલ્લા બોર-કુવામાં પડી જવા અંગેના પરિપત્રમાં સુધારો

ખાનગી માલિકીના કિસ્સામાં હવે તલાટી પર કેસ નહીં ગાંધીનગર: ગામમા ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે કેસ કરવાના સરકારના નિર્ણયમાં પીછેહઠ કરવામાં આવી છે અને વિકાસ કમિશ્નરશ્રી ગાંધીનગરથી સુધારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે…ખુલ્લા બોર-કુવામાં બાળકોના…

ગામમા ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે કેસ

અમદાવાદ: ખુલ્લા બોરવેલનો મુદ્દો ઉઠતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે રાજ્યનાં ગામોનાં તમામ તલાટીઓએ સર્ટી આપવું પડશે કે તેમના ગામમાં ખુલ્લો બોરવેલ નથી. જો ગામમા ખુલ્લો બોરવેલ હશે તો થશે તલાટી સામે કેસ થશે. હવેથી ખુલ્લા બોરવેલમાં બાળક…

Content Copying Forbidden !!

error: Content is protected !!