કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

નાફેડમાં જીત મેળવતા માજી સાંસદ મોહન કુંડારીયા

ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચતા કુંડારિયા બિનહરીફ ઈ.સ.1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટપ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા અર્થાત્ ‘નાફેડ’ની આગામી તા. 21ના ખાસ…

પાંચ ઉમેદવાર:કુંડારિયા લડશે નાફેડની ચૂંટણી?

રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં પાર્ટીનો મેન્ડેડ ન હોઈ શકે તેવી વ્યવસ્થાથી વિપરીત જઈને ઇફકોમાં ભાજપે મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરનો વિજય થયા પછી હવે આવતી તારીખ ૨૧ ના રોજ નાફેડમાં ડિરેકટરોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે…

સણોસરાના યુવાનની ફરિયાદ નોંધવા કોર્ટનો હુકમ

રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ અને SPGનાં સભ્ય સહિત સહિત 4 સામે કોર્ટના આદેશ બાદ નોંધાતો ગુનો વાંકાનેર: કુવાડવા પાસે સણોસરા ગામે ગત તા.17 માર્ચના રોજ એક યુવાનને માર મારતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનામાં કુવાડવા પોલીસ…

રાજ્યની 9 જેટલી બેઠકો પર ભાજપને પડકારનો સામનો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાનમાં 21 રાજ્યોની 102 બેઠકો પર અને બીજા તબક્કામાં કુલ 93 બેઠકો હતી, જેમાંથી 1 ઉમેદવારનું અવસાન થતા 92 બેઠકો માટે અને આમ 194 બેઠકોની ચૂંટણીના મતદાન પૂરું થઇ ગયું. આ બંને તબક્કામાં મતદાન ઘણું ઓછું…

ક્ષત્રિયોને માલધારીઓનો પણ ટેકો

ગુજરાતમાં આવતી કાલે 7 મી મેના રોજ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. બીજી તરફ રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ યથાવત્ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ…

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો કલોલ સહિત વિવિધ પ્લાન્ટ થકી ખેડૂતોને મળશે ‘નેનો યુરિયા પ્લસ’ IFFCO એ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને ‘નેનો યુરિયા’ નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઈટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ…

ગુજરાતની 26 બેઠક પર કોની સામે કોનો જંગ?

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના…

નકલી બીટી કપાસના બીજનું વેંચાણ કયારે અટકશે?

ગુજરાતમા અનઅધિકૃત રીતે બીટી કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણ દર વર્ષે થાય છે અને તેના લાખો ખેડુતોને કરોડો રુપિયાની નુકશાન જાય છે, છતાં રાજય સરકાર આવા અનઅધિકૃત વેપારને અટકાવી શકી નથી ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારી /…

સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો

વાંકાનેર: અમને મળેલ માહિતી મુજબ સૈયદ પીર મશાયખની ઔલાદો પીરઝાદા કુટુંબના કુલ ચુમ્માલીસ મજારો (એકતાલીસ સુન્ની અને ત્રણ શિયા) પૈકી દિલ્હીમાં એક, અમદાવાદમાં ચૌદ, ધોળકામાં સાત, સૂરતમાં સાત, મેતામાં ત્રણ, વાંકાનેરમાં સાત, ભેમાળ-દાંતા (બનાસકાંઠા) માં ત્રણ, ખંભાતમાં એક અને પેટલાદમાં…

ઢોરની ઢીંકે મોત થતાં 13 લાખ ચૂકવવા આદેશ

રાજકોટમાં સિનિયર સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. ઢોરની ઢીંકે યુવકના મોત માટે રાજકોટ મનપાને જવાબદાર ઠેરવી છે. કોર્ટે રાજકોટ મનપાને 13 લાખ 70 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. ઢોરની ઢીંકે મૃત્યુના કેસમાં મનપા જવાબદાર અત્રે જણાવીએ કે,…

Content Copying Forbidden !!

error: Content is protected !!