કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

ઢોરને રખડતા મૂકનારને ત્રણ વર્ષની જેલસજા

અમદાવાદમાં એક ગૌપાલકને કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા કરી અમદાવાદ: ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યાના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. રસ્તા પર રખડતી ગાય કે આખલાના કારણે કોઈને ઈજા થઈ હોય અથવા મોત થયું હોય તેવી ઘણી ઘટનાઓ બનતી રહે…

મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી મુક્ત કરો

જામનગર: મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસા હેઠળની કાર્યવાહીમાંથી મુક્ત કરવામાં આવે અને જલ્દી તેઓને જેલમુક્ત કરવામાં આવે તે માટે ઈન્ડિયન મુસ્લિમ રાઈટના નેજા હેઠળ જામનગર કલેકટરશ્રી મારફત મુખ્યમંત્રીશ્રી અને ગ્રુહરાજય મંત્રીશ્રી સમક્ષ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ…

સરપંચને બે બાળકોનો નિયમ લાગુ ન પડે?

હાઇકોર્ટનો સ્ટે: 13 માર્ચે સુનાવણી થશે ગુજરાત પંચાયતની કલમ 30 ફકત પંચાયતના સભ્યોને જ લાગુ પડે તેવી સરપંચ પક્ષે દલીલ ગુજરાત હાઈકોર્ટે સરપંચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ત્રીજા બાળકને જન્મ આપ્યા પછી બે બાળકના નિયમના ભંગ બદલ ગામના સરપંચને હટાવવાનો…

ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, મકાઈની ખરીદી

આજથી ૩૧.૦૩. ૨૦૨૪ સુધી ઓનલાઇન નોંધણી કરવાનું શરુ ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે વાંકાનેર: રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, બાજરો, જુવાર અને મકાઈની…

ગણોત વહીવટ કાયદા (સુધારા) બિલ પાસ

બિનખેતીવાળી જમીનની જોગવાઇઓમાં મોટા ફેરફાર ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, સમયની માંગ મુજબ ગણોત સહિત કાયદાઓમાં સુધારા કરી રહી છે. સી.એસ.આર.માં એકત્રિત ફંડ…

અડધા લાખ સુધીની લોનમાં સ્‍ટેમ્‍પ ડયુટી માફ

સહકારી મંડળીઓમાંથી લોન લેનારને લોન લેતી વખતે વહીવટી પ્રક્રિયા માટે કરવી પડતી સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવામાં આવી ગાંધીનગર: રાજય સરકારના નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધારાસભામાં વર્ષ ર૦ર૪-રપ માટે નવા કરબોજ વગરનું બજેટ રજુ કર્યુ છે. કુલ ૩ લાખ ૩૩ હજાર ૪૬પ…

મીરાદાતાર અને હાજીપીર દરગાહને 35 કરોડની ફાળવણી

ગાંધીનગર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ હેઠળના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જીલ્લાના ભુજ તાલુકામાં આવેલ હાજીપીરની દરગાહના વિકાસ માટે 20 કરોડ તેમજ મહેસાણા જીલ્લાના ઉનાવા ખાતે આવેલ મીરા દાતારની દરગાહ માટે 15 કરોડ ની ફાળવાણી કરી બંને દરગાહ…

ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર

જાણો કપાસ-મગફળી સહિત આ પાકોનો શું છે ભાવ ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકશે ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર…

સણોસરા: વેચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો મંજૂર

રાજકોટ: રાજકોટ તાલુકાના ગામ સણોસરાની કિંમતી ખેડવાણ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો મંજૂર કરતો અદાલતે ચૂકાદો આપેલ હતો. આ કેસની હકિકત એવી કે રાજકોટ તાલુકાના ગામ સણોસરાના રેવન્યુ સર્વે નં. ૭૭/૧ પૈકી ૧ પૈકી ૨ ની જૂની શરતની બાગાયત…

ખેતીની જમીન પર પણ ઈન્કમ ટેક્સ લાગે છે

એક સામાન્ય માન્યતા છે કે ખેતીમાંથી થતી આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. આ સાથે ઘણા લોકો એવું પણ માને છે કે ખેતીની જમીનના વેચાણથી થતી આવક પર આવકવેરો લાગતો નથી. એવું માનવું ખોટું છે. ક્યા કેસમાં ખેતીની જમીન એટલે…

Content Copying Forbidden !!

error: Content is protected !!