પોતાને કલ્કી અવતાર ગણાવનારે આપઘાત કર્યો
મૂળ પંચાસિયાના વતની ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. ભગવાન પરશુરામ વિરુદ્ધ નિવેદન આપતા તેની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવ્યાનો ગુનો દાખલ થયો હતો. રાજકોટ: પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાજકોટ સ્થિત યુનિવર્સીટી રોડ પર પોતાના…





