બ્રહ્મસમાજને પ્રધાનમંડળમાં સ્થાન આપવા માંગ
વાંકાનેરના ભરત ઓઝાએ માંગ ઉઠાવી ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે રાજકોટ: શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવના આયોજનમાં બ્રહ્મ સમાજના આગેવાનોને આરતીનો સમય છઠ્ઠા દિવસે આપતા વિવાદ થયો છે. આ વિવાદ હવે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ગુજરાતભરમાં બ્રહ્મ…







