કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

જરૂરી સમાચાર! ‘બેકાર’ થઈ ગયું જૂનું PAN કાર્ડ?

QR કોડવાળું નવું પાન કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી? નવી દિલ્હી: ટેક્સપેયર્સની સગવડ, તેમની નાણાકીય સુરક્ષા અને ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે મોદી સરકારે પાન કાર્ડ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને…

હવે 8 લાખની હોમ લોનમાં 4% વ્યાજ સબસિડી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની આવી અનેક યોજનાઓ છે જેનો લાભ સામાન્ય લોકોને મળ્યો છે. તેમાંથી એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે. તાજેતરમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને મંજૂરી આપી છે…આ યોજનાના અવકાશમાં આર્થિક રીતે નબળા વિભાગ (EWS)/ઓછી આવક જૂથ…

રાજકોટ-લાલકુવા સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ

વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે વાંકાનેર: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે… રાજકોટથી ઉપડી આ ટ્રેન વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે. બે…

ભારતના નવા ફોજદારી કાયદાઓને સંક્ષિપ્તમાં સમજો

IPC ને બદલે BNS, CrPC ને બદલે BNSS અને IEA ને બદલે BSA BSA 170 કલમો છે. IEA માં 167 કલમો હતી: BNS માં 357 સેક્શન છે IPC માં 511 સેક્શન હતા: CrPC માં 484 કલમો છે BNS માં 531…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

ફટાકડા ફોડતી વખતે દાઝવા પર શું કરવું?

ઘા પર ઠંડુ પાણી રેડવું જોઈએ નારિયેળનું તેલ, તુલસીના પાનનો અને કાચા બટાકાનો રસ રાહતરૂપ તમામ જાગૃતિ અભિયાનો છતાં ફટાકડાના કારણે થતા અકસ્માતોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં માત્ર બાળકો જ નહીં પરંતુ અજાણ્યા રાહદારીઓ…

આ નંબર પરથી આવતા કોલ ઉપાડતા નહીં

TRAI દ્વારા ફેક કોલ અને મેસેજ પર પ્રતિબંધ લગાવવા માટે નવા નિયમો લાગુ કર્યા બાદ સ્કેમર્સે લોકોને ફસાવવા માટે નવી રીતો અપનાવવાનું શરૂ કર્યું નવી દિલ્હી: નકલી કોલ અને એસએમએસ પર અંકુશ લગાવવા માટે ટ્રાઈ દ્વારા 1 ઓક્ટોબર, 2024થી નવી…

મુફતી સલમાન અઝહરી સાહેબ જેલમાંથી છૂટી જશે

વાંકાનેર: ફરીદ પરાસરા (મોબાઈલ નંબર. 96 872 37 991)એ જણાવ્યું છે કે મુફતી સલમાન અઝહરી સાહેબના કેસમાં આજ રોજ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી મુદત લેવાનો પ્રયત્ન કરેલ હતો. ગુજરાત સરકાર મુદ્દત લેવામાં નિષ્ફળ નીવડેલ છે. મુફ્તી સાહેબને આજે જેલમાંથી…

જાણો રેલવે ટિકિટ અંગેના અગત્યના નિયમો

* ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. ભારતીય રેલવેમાં દરરોજ 2.5 કરોડથી વધુ લોકો મુસાફરી કરે છે. ભારતમાં દરરોજ લગભગ 23 હજાર ટ્રેનો દોડે છે. લગભગ સાડા તેર હજાર ટ્રેનો પેસેન્જર ટ્રેન છે. જે લગભગ સાડા સાત…

હિટ એન્ડ રન અકસ્માતમાં મૃતક માટે ૨ લાખનું વળતર

મામલતદારશ્રીને અરજી કરવી વાંકાનેર: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MORTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને…

Content Copying Forbidden !!

error: Content is protected !!