કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category દેશ

હવે લાઇસન્સ વિના દૂધ નહીં વેચી શકાય

હવે લાઇસન્સ વિના દૂધ નહીં વેચી શકાય

FSSAIએ એડવાઇઝરી કરી જાહેર ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી થશે દેશભરમાં દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવે, લાઇસન્સ અથવા નોંધણી વિના…

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

ગ્રાહકોને શું ફાયદો થશે? કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈંધણની ગુણવત્તા સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલ, 2026 થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં E20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલનું વેચાણ ફરજિયાત…

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

1 રિંગણું 150 રૂપિયાનું, 180 રૂપિયાની પાલકની ઝૂડી, 180 રૂપિયાનું પપૈયું રોજિંદા જીવનમાં શાકભાજીના ભાવ વધે ત્યારે આપણાને મોટો ઝટકો લાગતો હોય છે. અમેરિકામાં શાકભાજીના ભાવ જાણ્યા પછી તમે એટલું જરૂરથી કહેશો કે રહેવા માટે ખરેખરમાં આપણા ભારત જેવો કોઈ…

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

2 માર્ચ, 2026 થી સીધી વીકલી સ્પેશિયલ ટ્રેન દોડશે વાંકાનેર દર સોમવારે રાત્રે 11:08 વાગે ઉપડશે: રિટર્ન સોમવારે સાંજે 04:43 વાંકાનેર આવશે મુસાફરોની સુવિધા અને ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર વીકલી સ્પેશિયલ…

ઘઉંના ટેકાના ભાવ સરકારે રૂપિયા 2,585 જાહેર કર્યા

ઘઉંના ટેકાના ભાવ સરકારે રૂપિયા 2,585 જાહેર કર્યા

ટેકાના ભાવે વેચવા 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ નોંધણી ‘વીસીઈ’ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈન નંબરો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉંના પાકના ‘લઘુત્તમ ટેકાના ભાવ‘…

વસ્તી ગણતરીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

કુવાડવા પાસે જીયાણામાં ચામુંડા માતાના મઢમાં ચોરી

પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નોની યાદી એક સર્વેયરને 700થી 800 લોકોનું કામ સોંપવામાં આવશે વસ્તી ગણતરી 2027નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઘર ગણતરીના પ્રથમ તબક્કા માટે પ્રશ્નોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 33 પ્રશ્નો છે. બીજા તબક્કા, વસ્તી…

પીએમ કિસાન યોજઓના લાભ લેવા ફાર્મર આઈડી ફરજિયાત

કમોસમી વરસાદમાં ખેડૂત મિત્રો જોગ સંદેશ

11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે ભારત સરકારના ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (Agristack Project) હેઠળ હવે ખેડૂતોને પણ આધાર કાર્ડની જેમ 11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે. કૃષિ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ…

સાયલન્ટ કોલથી સાવધાન ! સરકારની એડવાઈઝરી

સાયલન્ટ કોલથી સાવધાન ! સરકારની એડવાઈઝરી

ફોન ઉપાડતા સામેથી કોઈ અવાજ આવતો નથી તો ચેતજો શું તમને ક્યારેય અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો છે? તમે ફોન ઉપાડીને ‘હેલો’ કહો છો, છતાં સામેથી કોઈ અવાજ આવતો નથી, મોટાભાગના લોકો તેને નેટવર્કની ખામી માનીને અવગણે છે અથવા આશ્ચર્ય…

આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે

વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?

એડ્રેસ પ્રૂફ હોવું જરૂરી NHAIનો આ ખાસ નિયમ જાણી લો સરકારે દૈનિક ટોલ પ્લાઝા વપરાશકર્તાઓને નોંધપાત્ર રાહત આપી છે. જો તમારું ઘર ટોલ પ્લાઝાથી 20 કિમીની અંદર છે, તો તમારે ટોલમાં એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. NHAIનો આ નિયમ…

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત માટે 19/12/20125 શુક્રવાર નક્કી થઇ ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ…

સૌરાષ્ટ્રથી અજમેર જવા વધુ એક ટ્રેનની જરૂર

સૌરાષ્ટ્રથી અજમેર જવા વધુ એક ટ્રેનની જરૂર

વાંકાનેરથી અજમેર જવા-આવવા માટેનું ટ્રેનનું ટાઈમ ટેબલ વાંકાનેર: અત્રે સૌરાષ્ટ્રમાંથી અજમેર જવા માટે પોરબંદર અને ઓખાથી આવતી અઠવાડિયામાં ચાર ટ્રેનો મળે છે, અજમેર મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર છે, દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડે છે, પોરબંદર અને ઓખાથી ઉપડતી…

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

અજમેર પછી પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા ડાયવર્ટ કરેલા રૂટ પર જશે રાજકોટ: ઉત્તર પશ્ચિમ રેલ્વે ના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનો નીચે મુજબ છેઃ આંશિક રીતે…

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યની એક યાદી મુજબ * “મા વાત્સલ્ય” યોજનાના “વાર્ષિક રૂ. ૪.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો”, “વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો”, અને “સામાજિક…

વાંકાનેર ઉભી રહેતી બે ટ્રેનોના ફેરા લંબાવાયા

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

રાજકોટ-મહબૂબનગર અને ઓખા-મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-મહબૂબનગર અને ઓખા-મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. મહબૂબનગર સ્પેશિયલના ફેરાને 29 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. એ જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલના…

PM પાક વીમા યોજનામાં મોટો ફેરફાર

કમોસમી વરસાદમાં ખેડૂત મિત્રો જોગ સંદેશ

પ્રીમિયમમાં કોઈ ફેરફાર નહીં હવે જાનવરોએ પાક બગાડ્યો તો પણ મળશે પૂરું વળતર કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને માન આપતાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) માં મહત્વના સુધારા કર્યા છે. આગામી ખરીફ સિઝન (2025) થી જંગલી પ્રાણીઓના…

ભારતમાં ઇમરજન્સી ફોન નંબરોની સંપૂર્ણ યાદી

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

દરેક વ્યક્તિએ જાણવા જરૂરી ભારતમાં સમર્પિત રાષ્ટ્રીય ઇમરજન્સી નંબરો છે જે ખાતરી કરે છે કે મદદ માત્ર એક કૉલ દૂર છે, જે પોલીસ,એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા માટે તાત્કાલિક સહાય પૂરી પાડે છે.ઇમરજન્સી નંબરો જાણવા શા માટે મહત્ત્વપૂર્ણજ્યારે આપણામાંથી મોટાભાગના…

પોલીસ સ્ટેશનમાં કયા કયા રજીસ્ટર રાખવામાં આવે છે?

ભાટીયા સોસાયટીમાં બે જૂથો વચ્ચે ભારે બઘડાટી

દરેક પોલીસ સ્ટેશનમાં આઠ પ્રકારના રજીસ્ટર રાખવામાં આવતા હોય છે, જેની વિગત નીચે મુજબ છે…. (1) એફઆઈઆર રજીસ્ટર: આ સૌથી મહત્વપૂર્ણ રજીસ્ટર છે. કોઈ વ્યક્તિ ગુનો નોંધાવે ત્યારે તેની માહિતી આ રજીસ્ટરમાં લખવામાં આવે છે. દરેક FIR ને અનન્ય નંબર…

તમામ રાજ્યોમાં પશુ ચિકિત્સાલય શરૂ કરવા માંગ

સાંસદ કેસરીદેવસિંહજીની રજૂઆતને પગલે પશુ દવાખાના અંગે રાજયો પાસેથી વિગતો મંગાવતી કેન્દ્ર સરકાર સિંહોની વસ્તી ગણતરીમાં ભજવેલ ભૂમિકાનો ‘મન કી બાત’માં પણ ઉલ્લેખ કરવામાં આવેલ વાંકાનેર: સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા રાજયસભામાં દેશમાં (વેટરનીટી) પશુ ચિકીત્સાલય ખોલવા માટે રજુઆત કરવામાં આવી…

રાજકોટ-બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન

દર ગુરુવારે વાંકાનેરથી (સાંજે 5:45) અજમેર (સવારે 4:25) પહોંચશે દર રવિવારે અજમેરથી બપોરે (3:50) વાંકાનેર (રાત્રે 3:10) આવશે રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા ફેસ્ટિવલ સીઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન…

GSTમાં ઘટાડાથી ટ્રેક્ટર/ કૃષિ મશીનરી સસ્તી થશે

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

GSTમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા રિફોર્મથી ખેતી ઉપયોગી વસ્તુઓ પર GSTમાં ઘટાડો કરાતા ખેડૂતોને હવે ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેક્ટર, કૃષિ મશીનરી પર GST 5 ટકા કરાયો છે જ્યારે જંતુનાશક દવાઓ પર પણ ટેક્સનો ઘટાડો કરાયો છે. ખેડૂતોએ…

અમેરિકાને સાચવવામાં ગુજરાતના ખેડૂતો મરશે

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

હવે કપાસના ભાવ નહીં વધે નવી સિઝન દરમિયાન સ્થાનિક કપાસની માંગ ઘટી શકે છે ભારત ભલે એમ કહે કે દેશના ખેડૂતોના હિતોના રક્ષણ માટે અમે અમેરિકા સામે ઝૂકશું નહીં પણ કાલે જાહેર થયેલા એક નોટિફિકેશનને કારણે હવે નવા પ્રશ્નો ઉભા…

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને દિલિપ કુમારનો પરિવાર, મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા નો સમાવેશ દેશના વિભાજન સમયે પશ્ચિમી પાકિસ્તાન અને અને પૂર્વી પાકિસ્તાનમાંથી કૂલ 86 લાખ લોકો ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાંથી 96…

ઓખા-બાંદ્રા વચ્ચે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

બુકિંગ ૩ ઓગસ્ટ (આવતી કાલ) થી શરુ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર ૦૯૦૭૮/૦૯૦૭૭ ઓખા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ [૪ ફેરા]…

NPK ખાતરની ગુણીએ 380 રૂપિયાનો વધારો

ખાતરની એક ગુણી હવે 1850 રૂપિયામાં મળશે ઇફકો દ્વારા NPK ખાતરના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. NPK ખાતરની 50 કિલોની ગુણી પર 380 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો થયા બાદ ખેડૂતોને ખાતરની એક ગુણી 1470ના બદલે 1850માં…

સોમવારથી રેલ્વે રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

હવે 24 કલાકના બદલે 8 કલાક પહેલા ટ્રેનનો ચાર્ટ તૈયાર થશે ડેઈલી સવારથી 5 થી બપોરના 12 વચ્ચે દોડતી ટ્રેનનો ચાર્જ આગલી રાતે 9 અને બપોરથી સાંજ સુધીની ટ્રેનોનો ચાર્ટ સવારે 7.30 કલાકે જાહેર થશે રાજકોટ: રેલવે બોર્ડ દ્વારા જારી…

રાજકોટ ડિવિઝનની 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

22 જુલાઈની પોરબંદર – દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો: 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરાયો છે. મુસાફરો ની સુવિધા અને સંચાલનના કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો અને…

ટ્રેનની ચેઈન ખેંચવાના જાણો રેલવેના નિયમ

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

ચેઈન ક્યારે ખેંચી શકાય? કારણ વગર ચેઈન પુલિંગની કેટલી સજા? કોઈણ ટ્રેનની અંદર કટોકટીની પરિસ્થિતિઓ માટે ટ્રેનોમાં ચેઈન પુલિંગનો વિકલ્પ હોય છે, પરંતુ ઘણા મુસાફરો કોઈ પણ કારણ વગર ચેઈન ખેંચે છે. જો કોઈ આવું કરે છે તો આ એક…

રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન 29/6/2025 સુધી દોડશે

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે રાજકોટ: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી દર સોમવારે 10:30 કલાકે ઉપડશે અને બુધવારે 4:05 કલાકે લાલકુઆં…

ઓપરેશન સિંદૂરનો ચહેરો બની ગુજરાતી મુસ્લિમ મહિલા

સોફિયા કુરેશી મૂળ ગુજરાતના છે. તેમનો જન્મ 1981માં વડોદરામાં થયો હતો બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચ્યો 8 લશ્કરી ટુકડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી સોફિયા એકમાત્ર મહિલા અધિકારી હતી ભારતે 15…

કાશ્મીર હુમલાને વાંકાનેર મુસ્લિમ સમાજે વખોડયો

વાંકાનેર: તાજેતરમાં કાશ્મીરમાં પર્યટકો પર થયેલા હુમલાને વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ વખોડે છે.આ હુમલા પાછળ રહેલા આંતકવાદી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ભારત સરકાર સમક્ષ માંગણી કરે છે, તેમજ નિર્દોષ મૃતકોના પરિજનોને સાંત્વના આપે છે…તેવું એક યાદીમાં…

500 રૂપિયાની નોટ અંગે ગૃહ મંત્રાલયનું હાઈ એલર્ટ

નકલી નોટોની ડિઝાઇન પણ અસલી નોટ જેવી છે માર્કેટમાં આવી ગયો છે મોટો જથ્થો બરાબર વાંચજો ‘RESERVE BANK OF INDIA’માં ‘RESERVE’નો સ્પેલિંગ ખોટો છે અસલી નોટ પર “E” લખેલું છે, જ્યારે નકલી નોટ પર ભૂલથી “A” લખેલું છે બેંકોને સાવચેત…

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખાસ ટ્રેનની વિગતો નીચે…

ઘર બેઠા PM મોદીને આ રીતે કરો ફરિયાદ

ફરિયાદ કર્યા પછી પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ ફરિયાદને ટ્રેક કરી શકો છો તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યા પછી, તમે પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ તમારી ફરિયાદને ટ્રેક કરી શકો છો…PMOમાં ફરિયાદ દાખલ…

ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ જશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંખ્યા 16734…

હળદર, મરચું, જીરુ સારું છે કે નહીં કેમ ખબર પડે?

સેમ્પલ લઈ ઘરે આ રીતે ચેક કરો મસાલા અસલી છે કે નકલી બાર મહિનાના મસાલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહિણીઓ આ સમય દરમિયાન બજારમાંથી વર્ષની જરૂર અનુસારના મસાલા ખરીદીને આખા વર્ષ માટે સ્ટોર કરી લે છે. ઘણા લોકો ઘણા…

રાજકોટ- મહેબૂબનગર વચ્ચે ખાસ ટ્રેન દર સોમવારે

વાંકાનેર બપોરના 2:16 કલાકે અમદાવાદ તરફ જવા અને સવારના 4:04 કલાકે રાજકોટ તરફ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને મહેબૂબનગર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09575 રાજકોટ- મહેબૂબનગર સ્પેશિયલ 3 માર્ચ (કાલ)…

હવે ત્રણ દિવસ અગાઉ જનરલ રેલ્વે ટિકિટ કાઉન્ટર પરથી મળશે

પ્રવાસ પ્રારંભ પૂર્વે જ ટિકિટ મળતા રાહત રહેશે રાજકોટ: પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની મુસાફરી માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીનો…

જમીન અથવા મિલકતની નોંધણીના નવા નિયમો

જો તમે કોઈ જમીન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી અપડેટ આવી રહી છે. ભારતમાં, જમીન અથવા મિલકતની નોંધણી એ એક મહત્ત્વપૂર્ણ કાનૂની પ્રક્રિયા છે જે મિલકતની માલિકીની ખાતરી આપે છે. તાજેતરમાં, સરકારે પ્રક્રિયાને વધુ…

1 ફેબ્રુ. ની પોરબંદર-દિલ્હી ટ્રેન અજમેર નહીં જાય

રાજકોટ: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર…

સિઝેરિયન ડિલિવરીમાં માતા/ બાળકને ખતરો

રિસર્ચમાં સી-સેક્શન પર ખુલાસા ભારતની પ્રાઈવેટ હોસ્પિટલોમાં દર 2 મહિલાઓમાંથી 1 મહિલા સિઝેરિયન ડિલિવરી કરાવે છે અને દેશમાં દર 5 મહિલાઓમાંથી 1 મહિલા સિઝેરિયન કરીને બાળકને જન્મ આપે છે. એવામાં સવાલ એ છે કે, શું નોર્મલ ડિલિવરીની તુલનામાં સિઝેરિયન ડિલિવરીમાં…

કાલુપુર રેલ્વે સ્ટેશન જતા મુસાફરો ધ્યાન રાખજો

કાલુપુર રેલ્વે સ્ટેશનના રિડેવલમેન્ટના કારણે અહીંથી ઉપડતી 80 ટ્રેન ઉત્તરાયણ બાદ સાબરમતી,અસારવા,મણિનગર અને વટવા સ્ટેશનથી ઓપરેટ થશે અમદાવાદથી વટવા સ્થળાંતર અમદાવાદથી સાબરમતી સ્થળાંતર અમદાવાદથી મણિનગર સ્થળાંતર અમદાવાદથી અસારવા સુધી નીચેની સચોટ જાહેરાત રેલવે ખાતા મારફત હવે પછી થશે, ખરાઈ કરવા…

હાપા અને નાહરલગુન વચ્ચે સ્પે.સાપ્તાહિક ટ્રેન દોડશે

વાંકાનેર ટ્રેનનો સ્ટોપ રાજકોટ: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલગુન સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે 00.40 કલાકે ઉપડશે, રાજકોટ…

PM મોદીએ અજમેર દરગાહ પર 11મી વખત ચાદર મોકલી

25 તોપોની સલામી આપવામાં આવે છે ચાલી રહ્યો છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરીફ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 6 વાગ્યે એક કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીને…

15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલી હદે વધ્યું છે કે, ઘણા બાળકો મોબાઈલના…

કપાસના ભાવમાં ભવિષ્યમાં વધારાની શક્યતા નથી

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો માત્ર ભારત પૂરતો સીમિત નથી તેની અસર વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં કપાસના ભાવ પ્રતિ પાઉન્ડ $69.50 થી નીચે આવી ગયા છે. આ લેખમાં…

હવે વધારાની ડીગ્રી લખનાર ડોક્ટરોએ એક્યુ સર્ટિ લેવું પડશે

નવી દિલ્હી: દેશના કેટલાક ડોક્ટરો કોઈ એક ખાસ રોગ બાબતની નિપૂણતા મેળવવા એ વિષયની વધારાની ડીગ્રી લેતા હોય છે. આ ડીગ્રી તેઓ પોતાના લેટરહેડ કે બોર્ડ પર પણ લખતા હોય છે. કેટલાક લેભાગુ ડોક્ટરો જાતભાતની ડીગ્રી લખતા હોય છે, પરંતુ…

આંગણવાડીમાંથી બાળકોને મફતમાં શું શું મળે છે?

100 ટકા લોકો આ ચીજોથી હશે અજાણ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ અને નાના બાળકોની પોષણ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં…

ગીરવે રાખ્યા વિના ખેડૂતોને મળશે 2 લાખ સુધીની લોન

પ્રોપર્ટી ગીરવે મુકવાની જરૂર નહીં ભારતીય રિઝર્વ બેંકએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડૂતો કંઈપણ ગીરો રાખ્યા વિના 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. અગાઉ આ…

સંમતિથી લાંબા સમયના શારીરિક સંબંધ બળાત્કાર નહીં

સુપ્રીમ કોર્ટ: પ્રેમ સંબંધમાં લગ્ન માટે ના પાડવી એ છેતરપિંડી કે ગુનાહિત કૃત્ય નથી મુંબઈના બળાત્કારના એક મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. નવી મુંબઈના ખારઘરમાં રહેતા મહેશ દામુ ખરે સામે એક મહિલાએ સાત વર્ષ પહેલાં બળાત્કાર કરવાની ફરિયાદ…

જરૂરી સમાચાર! ‘બેકાર’ થઈ ગયું જૂનું PAN કાર્ડ?

QR કોડવાળું નવું પાન કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી? નવી દિલ્હી: ટેક્સપેયર્સની સગવડ, તેમની નાણાકીય સુરક્ષા અને ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે મોદી સરકારે પાન કાર્ડ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને…

હવે 8 લાખની હોમ લોનમાં 4% વ્યાજ સબસિડી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની આવી અનેક યોજનાઓ છે જેનો લાભ સામાન્ય લોકોને મળ્યો છે. તેમાંથી એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે. તાજેતરમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને મંજૂરી આપી છે…આ યોજનાના અવકાશમાં આર્થિક રીતે નબળા વિભાગ (EWS)/ઓછી આવક જૂથ…

રાજકોટ-લાલકુવા સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ

વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે વાંકાનેર: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે… રાજકોટથી ઉપડી આ ટ્રેન વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે. બે…

ભારતના નવા ફોજદારી કાયદાઓને સંક્ષિપ્તમાં સમજો

IPC ને બદલે BNS, CrPC ને બદલે BNSS અને IEA ને બદલે BSA BSA 170 કલમો છે. IEA માં 167 કલમો હતી: BNS માં 357 સેક્શન છે IPC માં 511 સેક્શન હતા: CrPC માં 484 કલમો છે BNS માં 531…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

ફટાકડા ફોડતી વખતે દાઝવા પર શું કરવું?

ઘા પર ઠંડુ પાણી રેડવું જોઈએ નારિયેળનું તેલ, તુલસીના પાનનો અને કાચા બટાકાનો રસ રાહતરૂપ તમામ જાગૃતિ અભિયાનો છતાં ફટાકડાના કારણે થતા અકસ્માતોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં માત્ર બાળકો જ નહીં પરંતુ અજાણ્યા રાહદારીઓ…

આ નંબર પરથી આવતા કોલ ઉપાડતા નહીં

TRAI દ્વારા ફેક કોલ અને મેસેજ પર પ્રતિબંધ લગાવવા માટે નવા નિયમો લાગુ કર્યા બાદ સ્કેમર્સે લોકોને ફસાવવા માટે નવી રીતો અપનાવવાનું શરૂ કર્યું નવી દિલ્હી: નકલી કોલ અને એસએમએસ પર અંકુશ લગાવવા માટે ટ્રાઈ દ્વારા 1 ઓક્ટોબર, 2024થી નવી…

મુફતી સલમાન અઝહરી સાહેબ જેલમાંથી છૂટી જશે

વાંકાનેર: ફરીદ પરાસરા (મોબાઈલ નંબર. 96 872 37 991)એ જણાવ્યું છે કે મુફતી સલમાન અઝહરી સાહેબના કેસમાં આજ રોજ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી મુદત લેવાનો પ્રયત્ન કરેલ હતો. ગુજરાત સરકાર મુદ્દત લેવામાં નિષ્ફળ નીવડેલ છે. મુફ્તી સાહેબને આજે જેલમાંથી…

જાણો રેલવે ટિકિટ અંગેના અગત્યના નિયમો

* ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. ભારતીય રેલવેમાં દરરોજ 2.5 કરોડથી વધુ લોકો મુસાફરી કરે છે. ભારતમાં દરરોજ લગભગ 23 હજાર ટ્રેનો દોડે છે. લગભગ સાડા તેર હજાર ટ્રેનો પેસેન્જર ટ્રેન છે. જે લગભગ સાડા સાત…

હિટ એન્ડ રન અકસ્માતમાં મૃતક માટે ૨ લાખનું વળતર

મામલતદારશ્રીને અરજી કરવી વાંકાનેર: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MORTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને…

એક કરોડ લોકોએ વક્ફ બિલ માટે અભિપ્રાય આપ્યો

જેપીસીના સભ્યો અમદાવાદ આવશે સંસદમાં રજૂ થયા પછી વક્ફ સંશોધન બિલ સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું, આ બિલ વિષે લોકો શું મને છે એ જાણવા માટે જેપીસી દેશના મુખ્ય શહેરોમાં જશે, અત્યાર સુધી જેપીસીને ઈમેલ દ્વારા 84 લાખ અને…

વક્ફના નવા સૂચિત કાયદાનો મુસ્લિમો દ્વારા વિરોધ કેમ?

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના કોર્ડીનેટર અને વાંકાનેર એપીએમસીના પૂર્વ પ્રમુખશ્રી શકીલ પીરજાદાએ એક નિવેદનમાં વક્ફ અંગેના નવા કાયદા વિષે ટૂંકી ભાષામાં સચોટ જાણકારી આપી છે, જે નીચે મુજબ છે…. મારી જાણકારી પ્રમાણે સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરુ છું. મુસ્લિમો…

67 % પરિવારોને કોરોનાની રસીની વિપરિત અસર: સર્વે

કોરોનાથી બચ્યા: રસીથી ન બચાયું નવી દિલ્હી: 2020માં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો શિકાર થયું હતું, લોકો બિમારીના ભરડામાં આવી ગયા હતા. ઘણા ઓછા લોકો કોરોનાથી બચી શક્યા હતા. સામાન્ય તાવ, ખાંસી જેવા લક્ષણ દેખાતા આ ચેપ કોરોનાનો નીકળતા કેટલાય…

આજ છવ્વીસ ઑગષ્ટના દેશ-દુનિયાના મુખ્ય સમાચાર

* અતિભારે વરસાદની આગાહીને પગલે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક એલર્ટ * શું સુરતની તાપીમાં પૂર આવશે? ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી * ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા-તાલુકા તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ના છોડવા તાકીદ * ધ્રોલ પંથકમાં…

પેરાસીટામૉલ સહિત 156 દવાઓ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ગુરુવારે 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં એન્ટિબાયોટિક્સ, પીડા રાહત અને મલ્ટીવિટામીન દવાઓનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ…

હજ દરમ્યાન પતિ-પત્ની એક રૂમમાં નહીં રહી શકે

નિયમમાં ફેરફાર: વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને રહેવા માટે હોટલ અને ઈમારતો ભાડે આપે…

હજ અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ

આગામી વર્ષમાં હજ પઢવા જવાનો ઈરાદો રાખનાર માટે ખુશ ખબર વાંકાનેર: હજ 2025 (હિજરી 1446) માટેની જાહેરાત ભારત સરકાર લઘુમતી બાબતોનું મંત્રાલય અલ્પસંખ્યક્ત કાર્ય મંત્રાલય હજ કમિટી ઓફ ઈન્ડિયા (2002 ના સંસદ નંબર 35 ના અધિનિયમ હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા)…

તિરંગો ફરકાવવા અને તેના ઉપયોગ માટેના નિયમો

અભિયાનમાં તિરંગા સાથે સેલ્ફી લઈને અપલોડ કરવાનો રહેશે હર ઘર તિરંગા અભિયાન કોઈ તહેવારથી ઓછું નથી, એટલા માટે પીએમ નરેન્દ્ર મોદી સતત દેશ વાસીઓને તિરંગો ફરકાવવાની વારંવાર અપીલ કરતા હોય છે. આ અભિયાનમાં તમારે તિરંગા સાથે પોતાની સેલ્ફી લઈને harghartiranga.com…

મફત સિલાઈ મશીન યોજના: અરજી કરવાની રીત

રૂપિયા 21,500/- ની સાધન સહાય મળશે ફ્રી સિલાઈ મશીન યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ સ્વરોજગારી કરી…

સરકારે હજ યાત્રીઓ માટે નવી નીતિ જાહેર કરી

લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા નવી હજ નીતિ જારી કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2025ની હજ યાત્રા માટેની અરજીઓ પણ શરૂ થશે. 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓએ હજ યાત્રા માટે પોતાની સાથે સાથીદારને લઈ જવાના રહેશે. સહયોગીની મહત્તમ ઉંમર 60…

નવો કાયદો લાગુ: જુગારીઓ માટે માઠા સમાચાર

ટેબલ જામીન નહીં, જેલની હવા પાક્કી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. ત્યારે જુગાર રમનારા વ્યક્તિઓ માટે ખૂબ માઠા સમાચાર સામે આવ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત જુગાર રમનારા વ્યક્તિઓને ટેબલ જામીન ન મળીને…

ખેડૂતો કરી શકશે ઓનલાઈન ખરીદ- વેચાણ

ઉપજની યોગ્ય કિંમત મળશે: એપ્લાય પ્રોસેસ જાણો ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે. જેમાં બારે માસ પાક લઈ શકાય છે. તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે. તેનું કારણ ઓછી ઉપજ નહીં પણ અપૂરતો ભાવ હોય છે. અપૂરતા…

હવામાન વિભાગની એપ્લીકેશન્સ ઉપરથી મળશે આગાહી

વાંકાનેર: હવામાન વિભાગ દ્વારા હવામાન વિશેની સચોટ માહિતી ત્વરિત મોબાઈલમાં જ ઉપલબ્ધ બની રહે તેવા હેતુથી વિવિધ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા ‘મોસમ એપ્લીકેશન’, ‘દામિની એપ્લીકેશન’, અને ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન’ જેવી એપ્લીકેશન તૈયાર કરવામાં…

‘પોક્સો એક્ટ’ શું છે? કોણ દોષિત હોઈ શકે?

સમાચારોમાં અવારનવાર આપણે POCSO એક્ટનો ઉલ્લેખ સાંભળી છીએ. POCSO એક્ટના કેસો દેશના સૌથી ગંભીર ગુનાઓમાંનો એક છે. આવા કેસમાં જો દોષી સાબિત થાય તો આકરી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં POCSO એક્ટ શું છે અને જો તેમાં…

હવે સઉદી અરબના વિઝા અહીંથી લઈ શકાશે

ઉમરાહ કરનારાઓ માટે સારા સમાચાર સઉદી અરેબિયાની સરકારે વિઝા નિયમોને લઈને મોટો નિર્ણય લીધો છે. સઉદી અરેબિયાએ ભારતીય પ્રવાસીઓને પ્રવાસી વિઝા વિકલ્પોની નવી શ્રેણી ઓફર કરી છે. આ સાથે ભારતીયો સરળતાથી સઉદી વિઝા મેળવી શકશે અને મુસાફરી કરી શકશે. સઉદી…

નવા કાયદામાં સમજો: શું-શું બદલાયુ?

વર્ષો બાદ ભારતની કાયદા પ્રણાલીમાં ફેરફાર થયા છે. ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ બ્રિટિશ સમયના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લીધું…

ભીખમાં રોકડા રૂપિયા આપવાનું બંધ અભિયાન

વાંકાનેર: મુંબઈ, પુના અને પુરા મહારાષ્ટ્ર વિસ્તારમાં એક અલગ આંદોલન શરૂ છે. કોઈપણ પ્રકારનો ભીખારી હોય તેને રોકડા રૂપિયા લોકોએ આપવાનું બંધ કરેલ છે, એટલું જ નહીં, આ માટે અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રોકડા આપવાને બદલે ભોજન સામગ્રી આપવાથી…

1 જુલાઈથી Zero FIR નો કયો નિયમ લાગુ થશે?

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા કાયદા અમલમાં આવશે, જેના કારણે દેશમાં ક્યાંય પણ ઝીરો એફઆઈઆર નોંધી શકાશે. તો ચાલો જાણીએ આમાં કયો નિયમ લાગુ પડે છે. 1 લી જુલાઈથી નવા ફોજદારી નિયમો ભારતમાં 1લી જુલાઈથી નવો કાયદો લાગુ થવા જઈ…

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ

મૃત્યુદંડની કરાઈ જોગવાઈ આ ત્રણેય કાયદા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે નવી દિલ્હી: 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતામાં આતંકવાદની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે, જેણે IPCનું સ્થાન…

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકો પર MSP વધારી

કેન્દ્ર સરકારે ગઈ કાલે (19 જૂન) 14 ખરીફ પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) વધારવાની જાહેરાત કરી છે. આ પાકોમાં રાગી, બાજરી, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અગાઉ ડાંગરની MSP…

થર્ડ પાર્ટી વિમો નહીં હોય તો દંડ-જેલ થઈ શકે

નવી દિલ્હી: થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવનારને હવે આકરો દંડ અને જેલની હવા પણ ખાવી પડી શકે છે. પકડાઈ જવા પર અધિકતમ 4000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની સજા (અથવા બન્ને) થઈ શકે છે સરકારી આંકડા અનુસાર દેશભરમાં 55…

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

આજ અને 15 જૂનની પોરબંદર-દિલ્હી અજમેર નહીં જાય

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝન માં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. 8 અને 15 જૂન, 2024 ના રોજ પોરબંદરથી ઊપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય…

રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા તેડું

ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું…

લોકસભામાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા?

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો હવે સંપૂર્ણ સ્પષ્ટ થયા ગયા છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. જો કે આ બધાની વચ્ચે એક વાત એવી છે કે,…

અળસિયાના ખાતરથી બની શકાય અમીર

માત્ર 50,000 રૂપિયાના રોકાણનો આ બિઝનેસ અળસિયાના ખાતરનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ એક એવો વ્યવસાય છે જેની માંગ દિવસેને દિવસે વધી રહી છે. ખેડૂતોમાં આ ઉત્પાદનની માંગ સૌથી વધુ છે. તે કુદરતી ખાતર છે. કુદરતી ખેતીની પ્રથમ…

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો કલોલ સહિત વિવિધ પ્લાન્ટ થકી ખેડૂતોને મળશે ‘નેનો યુરિયા પ્લસ’ IFFCO એ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને ‘નેનો યુરિયા’ નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઈટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ…

સાંસદોનો પગાર કેટલો હોય છે?

સાંસદોનો પગાર કેટલો હોય છે? કઇ કઇ સુવિધાનો ઉઠાવી શકે છે લાભ? લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે બીજા તબક્કાના મતદાન કાલ 26 એપ્રિલના થશે. પ્રજાના પ્રતિનિધિ તરીકે પાર્લામેન્ટમાં બેસતા સાંસદો સરકારમાંથી અનેક ભથ્થા મેળવી…

300 યૂનિટ મફત વિજળી માટે રજિસ્ટ્રેશન શરૂ

જાણી લો પ્રોસેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે મંગળવારે પીએમ સૂર્ય ઘર: નાગરિકોને મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે લોકોના ભલા માટે અમે પીએમ સૂર્ય ઘર:…

ભાજપમાં કોંગ્રેસના 35 ટકા ધારાસભ્યો આવી ગયા

લોકસભાની ચૂંટણી હવે નજીકમા છે એ પહેલાં કોગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કમલનાથ કોંગ્રેસ છોડી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પંજાબના આનંદસાહિબથી સાંસદ મનિષ તિવારી પણ ભાજપમાં જોડાશે…

ડુંગળીના ભાવ વધવાની હવે શક્યતા

ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી…

સૂર્ય ઘર મફત વીજળી અને સૂર્યોદય યોજના વચ્ચેનો તફાવત

પીએમ સૂર્યોદય યોજના પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત યોજનાની જાહેરાત કરી, જેમાં લોકોને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. આ યોજના અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે લોકોને કેવી રીતે ફાયદો થશે અને છત…

સહકારી/ દૂધ સહકારી મંડળીઓએ જાણવા જેવું

સહકારી મંડળીઓને માઇક્રો-ATM અને દૂધ સહકારી મંડળીના સભાસદોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે ગાંધીનગર: ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાંથી 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. આ માહિતી સહકારીતા મંત્રી…

શું તમારે સોલાર ઘર પર નાખવી છે?

પીએમ સૂર્યોદય યોજનામાં સબસિડી મળશે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં સરકાર વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. નાગરિકોના વીજળીના ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર આ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના…

ભારતમાં બાળક 1.12 લાખના દેવા સાથે જન્મે છે

RTIમાં ચોંકાવનારો ખુલાસો કેન્દ્ર સરકારના માથે કુલ 159 લાખ કરોડનું દેવું! કેન્દ્ર સરકારે લગભગ બધા દેશ પાસેથી લોન પણ લઇ લીધી કેન્દ્રની સરકારે દેવાની બાબતમાં તમામ હદોને પાર કરી દીધી છે. દેશ દુનિયાની મોટાભાગના દેશો, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી…

માર્ગ અકસ્માતના કિસ્સામાં આ નંબરો પર કૉલ કરો

અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ નંબરને તમારા ફોનમાં અગાઉથી સાચવો. આ હેલ્પલાઇન નંબરો દ્વારા, તમને એક કોલ પર તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવશે. ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહો. ઘણી વખત તમારી સામેની વ્યક્તિની ભૂલને કારણે તમે અકસ્માતનો શિકાર બની…

ઓનલાઇન ફાર્મસી સામે કેમિસ્ટ & ડ્રગિસ્ટ એસો. ખફા

વેપારીને કેટલીક દવાઓ મામલે હેરાન ગતિ વધુ કરે છે અમદાવાદ: ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ વ્યકિત દવાના ડિસ્કાઉન્ટ બોર્ડ મારી શકશે નહીં. જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો કડક કાર્યવાહી થશે. જ્યારે ખોટી દવાઓમાં ડિસ્કાઉન્ટ આપશે…

યુરિયા ગોલ્ડ લોન્ચને સરકારે આપી મંજૂરી

કિંમત ઓછી અને ફાયદા છે શાનદાર કેન્દ્ર સરકારે યુરિયા ગોલ્ડ લોન્ચ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે સલ્ફર કોટેડ યુરિયા દાખલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સાથે ખેડૂતો સુધી યુરિયા ગોલ્ડ પહોંચાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ…

જો રસોઈ ગેસ લીક થાય તો શું કરવું?

ઘણી વાર રસોડામાં કોઈ કારણોસર સિલિન્ડરમાંથી ગેસ લીક થઇ જતો હોય છે. આવા સંજોગોમાં ગભરાવાની બદલે નીચે મુજબની ટિપ્સને અનુસરો…. 0 ગેસ ખૂબ જ ખતરનાક છે. તેથી, કોઈ પણ પ્રકારના અગ્નિશામક ઉપકરણો લીક થવાના કિસ્સામાં નજીક રાખવા જોઈએ નહીં. 0…

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે?

લાગુ થશે તો દેશમાં શું થશે અસર? જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ, દેશમાં ફરી એક વાર યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) અંગે ચર્ચા શરૂ થઈ છે. એક દેશમાં સમાન કાયદાની માંગને પૂર્ણ કરવા પર ભાર…

પશુપાલન માટે મળશે 1 લાખ 60 હજાર રૂપિયા

પશુ શેડ યોજના માટે મનરેગા જોબ કાર્ડ હોવું આવશ્યક સરકાર પશુપાલન માટે 1 લાખ 60 હજાર રૂપિયા આપી રહી છે, અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે, સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે. આ યોજના…

નવા કાયદામાં FIR થી ચુકાદા સુધીની સમયમર્યાદા

ન્યાય માટે તારીખ પછી તારીખ નહીં આવે શારીરિક શોષણના કિસ્સામાં પીડિતાનો મેડિકલ રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે અને સાત દિવસમાં કોર્ટ ચાર્જશીટ માટે મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે નવી દિલ્હી: મોડા મળેલા ન્યાયને ન્યાય ન કહેવાય. આ સત્ય…

હવે પોસ્ટપેઈડનું બિલ નહીં ભરો તો જેલ

સરકારે નવા નિયમ જાહેર કર્યાં નવી દિલ્હીઃ પોસ્ટપેઈડ બિલ પેમેન્ટમાં વિલંબ કરવા પર હવે જેલ થઈ શકે છે. હવે આમ કરવા પર તમારે કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. સાથે કોર્ટનો આદેશ ન માનવા પર જેલ પણ થઈ શકે છે.…

ખેડૂતોને ખૂબ ઓછા વ્યાજે પૈસા મળશે

જાણો ક્યાં અને કેવી રીતે કરવી અરજી કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. સરકાર ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવાનું પણ કામ કરે છે. સરકાર ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ પણ ચલાવી રહી…

નવા ફોજદારી કાયદાઓમાં પ્રસ્તાવિત બદલાવો

મંગળવારે કેન્દ્ર સરકારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમને સંસદમાં ફરીથી રજૂ કર્યા હતા. આ બિલ ભારતમાં હાલની ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા(સીઆરપીસી) અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમ (ઇન્ડિયન ઍવિડેન્સ ઍક્ટ)ની જગ્યા લેશે. આ બિલ…

ડ્રોન: 8 લાખની સુધીની સહાય મળે છે

ડ્રોનની કિંમત સામાન્ય રીતે રૂ. 6 લાખથી રૂ. 15 લાખની વચ્ચે હોય છે ડ્રોન દોઢથી બે કિલોમીટર સુધી અને જમીનથી 400 ફૂટ ઉપર ઉડ્ડયન કરી શકે છે જમીનનો થ્રી-ડી નકશો બનાવી શકાય, ખાતરનો- જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકાય, સેન્સર્સ પાકના…

યુવક મારી બાજુમાં જ પડતા મે ઝડપ્યો: કુંડારીયા

બે કે ત્રણ મીનીટ અફડાતફડી સર્જાઇ પરંતુ તમામ સાંસદો પણ યુવકોને ઝડપવા દોડ્યા હતા સંસદમાં બે યુવકોએ સર્જેલી અફડાતફડીમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ એક યુવકને હિંમતપૂર્વક ઝડપી લીધો હતો. શ્રી કુંડારીયાએ વાતચીતમાં જણાવ્યું કે યુવકને વધુ કાંઇ સ્મોક સ્ટીક છોડવાની…

વીજ કરંટ લાગે તો શું કરવું? શું ન કરવું?

ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન ન કરો: પાણી ન પીઓ વીજ કરંટ લાગે તો લોકો ડરી જાય છે. માણસને બચાવી શકાય તે માટે વિવિધ ઘરેલું ઉપચાર શરૂ કરવામાં આવે છે. ગામડાઓમાં, જ્યારે લોકો પોતાને ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન કરે…

જાણો કેટલા કરોડનો માલિક છે રવિન્દ્ર જાડેજા

રાજવી સ્ટાઈલ, મહેલ જેવું ઘર તેમની પત્ની ધારાસભ્ય છે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જાડેજા ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેની ક્રિકેટ સફળતાએ તેને જેટલી સંપત્તિ આપી છે તેટલી જ તેને ખ્યાતિ પણ…

ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં સિલ્વર મેડલ

વાંકાનેર : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી 19મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં મોરબી જિલ્લાના વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીએ સિલ્વર મેડલ જીતીને સમગ્ર ગુજરાત અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 19મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન ગત તારીખ 24 થી 26 નવેમ્બર દરમિયાન…

10 વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવી લો

જો અપડેટ કરાવ્યાને 10 વર્ષ થઇ ગયા છે તો પણ ફરી 14 ડિસેમ્બર સુધીમાં અપડેટ કરાવો તમારો મોબાઈલ નંબર, નામ અને સરનામું અપડેટ કરાવાનું રહેશે નવી દિલ્હી: આધારકાર્ડને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. જો આધારકાર્ડ દસ વર્ષ પહેલા બન્યું…

કેન્‍દ્ર સરકારે ૨૦૨૪ની રજાઓ જાહેર કરી

નવી દિલ્‍હી: ૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજના ઓફિસ મેમોરેન્‍ડમ મુજબ, કેન્‍દ્ર સરકારની વહીવટી કચેરીઓ ૨૦૨૪ દરમિયાન નીચે સૂચિબદ્ધ રજાઓનું પાલન કરશે. કેન્‍દ્ર સરકારની રજાઓની સૂચિ ૨૦૨૪ અનુસાર, દિલ્‍હી/નવી દિલ્‍હીમાં ઓફિસો માટે ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા, મોહરમ અને ઈદ-એ-મિલાદના…

હોસ્પિટલમાં માત્ર 2 કલાક દાખલને મળશે ઇન્શ્યોરન્સ

દર્દીએ બસ ધ્યાનમાં રાખવી આ ખાસ વાત હેલ્થ ઈન્શ્યોરન્સ માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા પછી ક્લેમ સેટલમેન્ટ સંબંધિત સૌથી મહત્વની શરત છે કે, 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે છે. સામાન્ય રીતે…

વાંકાનેરના ભૂતપૂર્વ ફોજદારની સજા કાયમ રહી

સુપ્રીમ કોર્ટમાં સોનારા સહિત ત્રણ પોલીસકર્મીની સજા બહાલ યુવાનનું મુંડન કરી સરઘસ કાઢ્યું હતું જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 19 વર્ષ પહેલા અનુસુચિત જાતિના યુવાનને પોલીસ સ્ટેશનમાં બેરહેમીથી માર મારી મુંડન કરી સરઘસ કાઢવાના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા ફોજદાર બી.પી.સોનારા સહિતના ત્રણ પોલીસ…

આવતી કાલે રાત્રે 11-31થી ચંદ્રગ્રહણ

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, સાંજે 4 વાગ્યાથી લાગી જશે સૂતક કાળ રાજકોટ: આગામી તા.28ના શનિવાર (આવતી કાલે) ચંદ્રગ્રહણ ભારત-ગુજરાતમાં દેખાશે. જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે. તા.28મીના રાત્રે 11-31 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ તથા પૂર્ણ થવાનો રાત્રે 3-56નો છે. ચંદ્રગ્રહણનો વેધ શનિવારે…

ચાર્ટ દ્વારા જાણો 2023માં તમારી ઉંમર?

આ વાયરલ ચાર્ટ દ્વારા જાણો રસપ્રદ માહિતી સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કોઈ કહી શકતું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો ઘણી વસ્તુઓ કરી રહ્યા છે. તેમાં ડાન્સ કરવો અને વાયરલ થવું એ યુવક-યુવતીઓનો ફંડા…

ચેક પરની રકમ આગળ ‘Only’ નહીં હોય તો

શું ચેક બાઉન્સ થશે? RBIનો નિયમ શું કહે છે? લોકોને બેંકો સાથે જોડવા માટે સરકારે ઘણા પગલા લીધા છે. આ જ કારણથી આજે દેશની મોટાભાગની વસ્તીમાં બેન્ક એકાઉન્ટ છે. સરકાર સબસિડીની રકમ અને જાહેર કલ્યાણ યોજનાઓના પાત્ર વ્યક્તિઓને આપવામાં આવતી…

હવે જુવારની નવી જાતમાંથી બનશે ઇથેનોલ

ઇન્દોરના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા નવા બીજ જુવારની નવી જાતમાંથી હવે ઇથેનોલ તૈયાર કરવામાં આવશે, જેને પેટ્રોલમાં ભેળવીને વાહનોમાં ઇંધણ તરીકે વાપરી શકાશે. તેનાથી વાયુ પ્રદૂષણ પર અંકુશ આવશે અને પેટ્રોલ પર નિર્ભરતા ઘટશે. આ ચમત્કાર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીની ઈન્દોર…

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની…

આયુર્વેદની ખુબ નજીક હતા ગાંધીજી

આ રીતે કરતા હતા બીમારીની સારવાર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે બધા જાણે છે. જો કે મહાત્મા ગાંધીના જીવન વિશે એવી અનેક રોચક વાતો છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. 2 ઓક્ટોબર 2023ના…

ક્રિકેટ વર્લ્ડકપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ

વર્લ્ડકપનો પ્રારંભ અમદાવાદમાં 5 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચથી થવાો છે. વર્લ્ડકપના એક દિવસ પહેલા એટલે કે આજે તમામ 10 ટીમના કેપ્ટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે અને વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટો સેશન કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ…

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મજાકરુપ

ખેડૂતો માટે મહત્વનો મુદ્દો બજારભાવ ઉંચો હોય તો ટેકાના ભાવે સરકારને કયો ખેડૂત મગફળી વેચશે? સરકાર ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છતી હોયતો ટેકાનો ભાવ બજારભાવથી ઊંચો રાખે વાંકાનેર મા. યાર્ડના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના કો-ઓર્ડીનેટર શકીલ એહમદ પીરઝાદાએ…

PM મોદી હવે આવ્યાં WhatsApp પર

શરુ કરી વોટ્સએપ ચેનલ, શું છે અને કેવી રીતે જોડાવું?   નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીની વોટ્સએપ ચેનલ શરૂ થઇ ગઇ છે. લોકો વોટ્સએપ ચેનલ દ્વારા તેમના વિશે અપડેટ મેળવી શકશે. બુધવારે લોન્ચ કરવામાં આવેલા મેટાના નવા ફિચરમાં એડમિનને પોતાના ફોલોઅર્સ…

છોકરીઓના વાળથી લાંબા છે આ છોકરાના વાળ

15 વર્ષના છોકરાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો પહેલા આ કેટેગરીમાં મોડાસાની નીલાંશી પટેલનું નામ હતું નવી દિલ્હી: દુનિયામાં લોકો અલગ અલગ પ્રકારના રેકોર્ડ બનાવે છે. કોઈ વધારે ખાઈને, કોઈ ભારે વજન ઉઠાવીને તો કોઈ મોટાપાને લઈને રેકોર્ડ બનાવે છે. આવી જ…

પોલ્ટ્રી ફાર્મ કેવી રીતે ખોલવું- કેટલો ખર્ચ ?

બિઝનેસ લોન બેંકો અને NBFC આપે છે 1000 પક્ષીઓ માટે ઓછામાં ઓછી 500 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ ધંધો કોઈ પણ હોય, નફો હોવો જોઈએ. મરઘાં ઉછેરનો વ્યવસાય પણ આવો જ એક વ્યવસાય છે. જો તમને આ વ્યવસાયમાં રસ હોય…

જાણો PM મોદીનો ફોન નંબર- ઈમેલ એડ્રેસ

પીએમ મોદી સાથે કઈ રીતે થઈ શકે છે સીધો સંપર્ક? નમો એપ પર નવ પ્રકારની સેવા મળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM મોદી, અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી.…

વિદેશથી આવતા કોલ ઉપાડતા ખાતું ખાલી

આ નંબરો પરથી ક્યારેય કોલ ઉપાડશો નહીં, છેતરપિંડી અંગે સાયબર નિષ્ણાતની સલાહ ન તો કોઈ લિંક પર ક્લિક કર્યું કે ન તો ફોન પર કોઈને કોઈ સીક્રેટ OTP કે કોડ કહ્યું, તેમ છતાં ખાતામાંથી પૈસા કપાયા હાલમાં જ યુપીના અલીગઢમાં…

સાંસદને કેટલો પગાર/સુવિધાઓ મળે છે?

મહિનાના પગાર સહિત લગભગ 3 લાખના લાભો કેસરીદેવસિંહ અને મોહનભાઇ કુંડારિયાને રોજના લગભગ 10 હજાર રૂપિયા મળે છે આપણાં ક્ષેત્રનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે દર પાંચ વર્ષે આપણે એક સાંસદ સભ્ય ચૂંટી કાઢીએ છીએ. જે આપણાં ક્ષેત્રના પ્રશ્નોને લોકસભામાં વાચા…

કાયદો સામુહિક પક્ષપલટાને માન્ય રાખે છે

સભ્યની મિટિંગમાં ગેરહાજરી પણ પરિણામને અસર કરે છે બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન માનવામાં આવે છે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓમાં ઘણા પક્ષપલટા થયા છે. પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં પક્ષપલટાનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. આયારામ- ગયારામથી…

ઉત્તરાંચલ એક્સપ્રેસ વાંકાનેર સ્ટોપેજનો શુભારંભ

સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ લીલી ઝંડી બતાવી કેસરીસિંહદેવસિંહ હાજર રહ્યા, જીતુ સોમાણી ગેરહાજર માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં…

ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ

અજમેર અને હરિદ્વાર જવા-આવવા મળશે સુવિધા સાંસદ મોહનભાઈ કુંડારિયા 4 સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરશે સ્ટોપેજ નું શુભારંભ મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ…

ફિંગરપ્રિન્ટ, તેના પ્રકારો અને કાર્ય પદ્ધતિ

બધા મનુષ્યો પાસે માત્ર 3 પ્રકારની ફિંગરપ્રિન્ટ પેટર્ન હોય છે છેલ્લા 6 થી 7 વર્ષોમાં ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. થોડા વર્ષો પહેલા સુધી, ફિંગરપ્રિન્ટ સેન્સર ખૂબ લોકપ્રિય હતું. સ્માર્ટફોન કંપનીઓ જ્યારે નવો ફોન લોન્ચ કરતી હતી ત્યારે પણ તેઓ…

પાડોશીના મકાનનું છજુ આપની જમીન પર હોય તો?

અહીં કરી શકશો ફરિયાદ નવી દિલ્હી: આપની જમીન પર બીજો કોઈ વ્યક્તિ બાંધકામ કરે તો તેને દબાણ કહેવાય છે. આ વાત તો બધા જાણે છે પણ જો આપની જમીન પર હવામાં લટકેલા કોઈ આવું બાંધકામ કરે છે, તો શું તેને…

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના

વાર્ષિક માત્ર 499 રૂપિયામાં 10 લાખનો દુર્ઘટના વીમો મળે છે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો વાંકાનેર: અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના એક એવી યોજના છે જે એક જ વીમા રકમ હેઠળ ઘણા લાભો આપે છે. શ્રમ કરતા શ્રમિકો માટે આકસ્મિક…

સાપ કરડવાથી મોત પર મળશે સરકારી વળતર

મૃતકનું પોસ્ટમોર્ટમ થયેલું હોવું જરૂરી નવી દિલ્હી: ભારતમાં ચોમાસા દરમિયાન ગામડાઓમાં ખેતરો અને ઘરોમાં અવારનવાર સાપ નીકળે છે. જેના કારણે સાપ કરડવાના સમાચાર આવતા રહે છે. દેશમાં સાપની કુલ 276 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી 20-30 ટકા સાપ ઝેરી હોય…

સિમ દુકાનદારો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત

મોબાઈલ સિમ કાર્ડને લઈને સરકારે લાગુ પાડયો આ નવો નિયમ જથ્થાબંધ કનેક્શન પણ નહીં આપી શકાય નવી દિલ્હી: મોબાઈલ સિમ કાર્ડ દ્વારા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા હોય છે. ગુનાઓ કે ફ્રોડ અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો પણ કડક…

હૃદયદ્રાવક મોત મળ્યું હતું બીરબલને

બીરબલની હત્યા, કોણે કરી કેવી રીતે? કાળજું કંપી જાય તેવો ખુલાસો આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ…

જેનેરિક દવાઓ નહીં લખનાર ડૉક્ટર્સના લાયસન્સ રદ

NMCનો મોટો નિર્ણય: બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહેવાયું જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે નવી દિલ્હી: NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે, જે દેશના તબીબોની ઉંઘ…

સાંસદોને આવાસ કેવી રીતે મળે છે?

કેસરીદેવસિંહને દિલ્હીમાં ટાઈપ 5 બંગલો સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે. સરકારી આવાસ કેવી રીતે મળે છે? વર્ષ 1992 માં, આવાસ અને…

રેલવેની સલામતીમાં RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)

1962માં ચીન સામેનાં યુધ્ધ દરમિયાન અને મુંબઇમાં 26 નવેમ્બરનાં રોજ હૂમલાનો મજબૂત સામનો કર્યો તમે રેલવે મુસાફરી દરમિયાન ખાખી યુનિફોર્મમાં ગન સાથે કોચમાં અવરજવર કરતાં સલામતી કર્મચારીઓને જોયા હશે. તેઓ આરપીએફના કર્મચારીઓ હોય છે. આરપીએફ શું છે, તેની સ્થાપના ક્યારે…

બનાવટી દવાને QR કોડ સ્કેન કરીને જાણો

પ્રથમ તબકકે સૌથી વધુ વેચાતી 300 દવાના પેકેજીંગ પર તે લાગુ કેટલાંક વખતથી બનાવટી દવા પકડાવાના કેસો વધી રહ્યા છે નવી દિલ્હી: બનાવટી કે હલ્કી ગુણવતાની દવાના દુષણને ડામવા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. દવાના પેકીંગ પર આજથી કયુઆર…

મહિલા વિરોધ ન કરે તો તેને બળજબરી ન કહેવાય

પોતાને બચાવવા માટે મહિલાએ વાર્તા બનાવી અને ઘટનાને તોડી-મરોડીને રજૂ કરી : હાઇકોર્ટ ભુવનેશ્વર(ઓરીસ્સા): અહીંની હાઇકોર્ટે એક દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો આપી આરોપીને નિર્દોષ છોડી મુકયો હતો. હાઇકોર્ટે ફેસલામાં જણાવ્યું હતું કે મહિલા પુરોત વિરોધ ન કરે તો તેને જબરદસ્તી…

સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી

ખેડૂતોને નવી આશા આપવા સરકારની નવી યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે “સ્પ્રે પંપ” ખરીદવાનું નક્કી કર્યું છે,…

‘બળાત્કાર’નો હથિયાર તરીકે ઉપયોગ ન થઇ શકે

સહસંમતિથી 15 વર્ષ સુધી બંધાયેલા શારીરિક સંબંધ બાદ થયેલી દુષ્કર્મની ફરિયાદમાં અતિ મહત્વપૂર્ણ હાઇકોર્ટનો ચુકાદો હાલના સમયમાં દુષ્કર્મનો દૂરઉપયોગ થતો હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. સમાજમાં બદનામ કરી દેવાના ઉદેશ્ય સાથે ઘણીવાર ખોટી ફરિયાદો પણ કરવામાં આવતી હોય છે.…

ગુજરાતમાં જાણો જુદી-જુદી બંદૂકના ભાવ

બંદૂક અને ગોળી કેવી રીતે મેળવશો બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છોએક વ્યક્તિ વધુમાં વધુ 3 બંદૂકના લાઈસન્સ મેળવી શકે છે ભારતમાં પણ બંદૂક મેળવવી સરળ નથી. લાઈસન્સ વગર ભારતમાં બંદૂક ખરીદી શકાતી નથી અને…

સહારા રિફંડ પોર્ટલ પર 7 લાખ રજીસ્ટ્રેશન

નવી દિલ્હી: સહારા જૂથની ચાર સહકારી મંડળીઓમાં જમા પોતાના પૈસા પરત મેળવવા માટે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયાના દાવા મળ્યા…

સાવધાન!! બૅન્કના નામે આવા મેસેજ આવે તો ચેતજો!

હેકર્સે તમારા ખિસ્સાં પર હાથ ફેરવવા અપનાવ્યો છે નવો હથકંડો સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે યૂઝર્સનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી કરવામાં આવે છે ભારતના અલગ અલગ હિસ્સાઓમાં સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે અને હેકર્સ…

કેસરીદેવસિંહ પાસે 32 કરોડ 56 લાખ રૂપિયાની મિલ્કત

17 વાહનો, પરિવાર પાસે 4 હથિયાર 44 લાખ 55 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 5 કરોડનો મુંબઈમાં ફ્લેટ તેમનાં પત્ની યોગિનીકુમારી મુંબઈમાં એક ફ્લેટમાં 50 ટકા હિસ્સો, જેની કિંમત 5 કરોડ 50 લાખ વાંકાનેર પેલેસ વર્ષ 1907 માં બન્યો હતો, કોલેજમાં…

કેસરીદેવસિંહની સાંસદ તરીકે ગુરુવારે શપથવિધિ

સત્રની શરૂઆત 20 જુલાઈથી થનાર છે ગાંધીનગર: ગુજરાત રાજ્યસભા ચૂંટણી રાજ્ય સભા માટેના ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ જાહેર થઇ ગયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભાના સાંસદ બન્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં…

તમારી જમીન પર થઈ ગયો છે ગેરકાયદે કબજો?

તો આ કાયદા હેઠળ નોંધાવો ફરિયાદ; તરત જ આવી જશે નિકાલ નવી દિલ્હીઃ પ્રોપર્ટી અને જમીનને સ્થાયી મિલકત માનવામાં આવે છે, એટલે કે તેને કોઈ ચોરી નથી શકતું. પરંતુ તેના પર ગેરકાયદે કબજો કરી શકે છે અથવા તેને હડપી શકે…

જાણો: કોણ છે આ નાગની માસી?

કેમ લોકો આને જોઈને ડરી જાય છે? માદા અન્ય કોઈ પુરુષ સાથે સબંધ બનાવતી નથી તમે ઉપર બતાવેલ ફોટામાં રહેલ જીવને તમારી ઘરની આસપાસ જોયુ જ હશે અને મોટા ભાગના લોકો આને જોઈને ડરી જતા હોય છે. ઘણી વખત આના…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

તમામ પંચાયતોમાં UPIથી ડિજિટલ પેમેન્ટ ફરજિયાત

દેશની તમામ ગ્રામ પંચાયતોને સ્વતંત્રતા દિન સુધીમાં આવરી લેવાશે નવી દિલ્હી : દેશભરની તમામ પંચાયતો માટે આ સ્વતંત્રતા દિવસથી વિકાસ કાર્યોના પેમેન્ટ અને મહેસૂલી આવક માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ફરજિયાત કરાઈ છે. આ સાથે બધી જ ગ્રામ પંચાયતોને યુપીઆઈનો ઉપયોગ…

૭૫% તબીબ દુર્વ્‍યવહારનો ભોગ: તારણ

ગુજરાતમાં ૫૫ ટકા ડોક્‍ટર શાબ્‍દિક હિંસાચારનો શિકાર કોરોનામાં ડોક્‍ટરોએ જીવની પરવા કર્યા વગર રાત-દિન સેવા કરી હતી મુંબઇ: ડોક્‍ટરને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્‍ટર દર્દીને રોગમુક્‍ત કરવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્‍નશીલ હોય છે. સમાજમાં ડોક્‍ટરોની ભુમિકાની…

PM આવાસ યોજનામાં અરજીના નિયમો

ક્યા લોકોને લાભ મળતો નથી? PM આવાસ યોજના માટે અરજી કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો નહીં મળે લાભ સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ, તેની પાછળનો હેતુ એ છે કે તેનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચે. સરકાર…

પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવા પર પ્રતિબંધ નથી

એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો પણ આપ્યો છે લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો…

વોટ્સએપ પરની 4 ભૂલો જેલભેગા કરશે

સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો, ફેક ન્યૂઝ અને બાળ પોર્નોગ્રાફી શેર કરવી આજકાલ ગ્રુપમાં સાચા ખોટા માહિતી આવતી હોય છે, ગમતી માહિતીની ખરાઈ કર્યા વિના લોકો ફોરવર્ડ કરી નાખતા હોય છે. જો તમે વોટ્સએપનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો તે…

રેશનકાર્ડ – આધાર લિંક કરવાની તારીખ લંબાવાઈ

હવે 30 સપ્ટેમ્બર 2023 સુધી લિંક કરી શકાશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 30 જૂન 2023 સુધી હતી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ આદેશ અંગે…

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદત વઘી

14 સપ્ટેમ્બર સુધીમાં ઓળખ કાર્ડ /સરનામાનો પુરાવો અપલોડ કરી શકાશે વાંકાનેર: કેન્દ્ર સરકારે ફરી એકવાર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા વધારી દીધી છે. UIDAI દ્વારા જારી કરવામાં આવતા આ દસ્તાવેજને અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2023 સુધી હતી, જેને લંબાવવામાં…

દસ્તાવેજ કર્યા માત્રથી માલિક નથી થઈ જવાતું

રજિસ્ટ્રી કરાવી લીધા પછી પ્રોપર્ટીના માલિક = બહુ જ મોટી ગેરમસજ છે સંપત્તિનું મ્યૂટેશન કરવામાં આવે પછી જ માલિકી મળે, ભલે તેણે રજિસ્ટ્રી કરાવી લીધી હોય ખેતી, રહેણાંક જમીન, ઔદ્યોગિક જમીન કે મકાનોનું નામાંતરણ જુદા-જુદા પ્રકારથી અલગ-અલગ સ્થાનો પર કરવામાં…

વાવાઝોડાને કારણે 90 ટ્રેનો રદ, 47ને ટૂંકાવાઈ

સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય વાંકાનેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન સર્જાય એટલે પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સાથે કનેક્ટ એવી 90 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. જ્યારે 47 ટ્રેનોને ટૂંકાવી દેવામાં…

કેરળનો શિહાબ પગપાળા મક્કા પહોંચ્યો

8600 KM નું અંતર પૂરું કરવામાં 370 દિવસ લાગ્યા વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી શિહાબ સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે.…

ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર

ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવમાં સરેરાશ ૯ થી ૧૦ ટકા જેટલો વધારો નવી દિલ્હી: ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની…

ડાળ પર સુતેલા પક્ષીઓ કેમ પડી જતા નથી?

પક્ષી માત્ર 10 સેકન્ડમાં તો ઘસઘસાટ ઊંઘી જાય છે માણસ ઉંઘમાં હોય ત્યારે તેને આજુબાજુની કોઈ સ્થિતીની ખબર નથી હોતી. માણસને સુવા માટે એક ચોક્કસ જગ્યાની પણ જરૂર પડે છે. જો કે પક્ષીઓની દુનિયા તદ્દન ભિન્ન છે. પક્ષીઓ ક્યાંય પણ…

ફિલ્મ અજમેર-92 પર પ્રતિબંધની માંગ

ખ્વાજાસાહેબનું હિન્દુ અને મુસ્લિમ બંને ખૂબ જ આદર-સન્માન કરે છે ભચાઉ: ઇનિહાદુલ મુસ્લિમ-એ-હિંદ ટ્રસ્ટે વડાપ્રષાન નરેન્દ્ર મોદી અને માહિતી અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે ‘અજમેર-92’ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે ફિલ્મમાં સમાજમાં તિરાડ…

રૂપિયા છાપવાનો કેટલો આવે ખર્ચ?

200 રૂપિયાની નોટ છાપવી સૌથી મોંઘી નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચલણી નોટો છાપવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે જેનો સૌ કોઈ રોજ ઉપયોગ કરે છે. મોંઘવારી વધવાની સાથે નોટો છાપવાનો ખર્ચ પણ વધી…

હવે મોબાઈલ ચોરી/ખોવાઈ જવાનું ટેન્શન ખત્મ

સરકારે લોન્ચ કર્યું પોર્ટલ! ફટાક દઈને ટ્રેક થઈ જશે નવી દિલ્હીઃ ક્યારેય પણ મોબાઈલ ખોવાઈ જવા પર આપણે તેને મળવાની આશા છોડી દઈએ છીએ. કારણકે, બહુ જ ઓછા લોકો એવા હોય છે, જેમનો ખોવાઈ ગયેલો મોબાઈલ પરત મળ્યો છે. મોબાઈલ…

આખો દિવસ AC ની હવા ખાનારાઓ સાવધાન!

નહીં તો આ 5 રોગો શરીરને બગાડે છે હવે મોટાભાગના લોકોના ઘરોમાં એર કંડિશનર એટલે કે એસી લગાવવામાં આવ્યા છે. એમાં કોઈ શંકા નથી કે એસી આપણને સખત ગરમીથી બચાવવામાં ઘણી મદદ કરે છે અને મે-જૂનની ગરમીમાં ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો…

નકલી નોટ મળે તો તરત જ કરો આ કામ !

જાણો શું છે નકલી ચલણના નિયમો; કેટલી થઈ શકે છે સજા આરબીઆઈનો નિયમ છે કે જો કોઈ બેંકના એટીએમમાંથી નકલી નોટ નીકળે છે, તો તે બેંક તે નોટને ફરજિયાતપણે એક્સચેન્જ કરશે નકલી નોટો એક મોટી સમસ્યા છે. મૂળ સાથે તેમની…

1 કિ.મી.નો હાઇવે બનાવવામાં કેટલો ખર્ચ થાય ?

40% પ્રોજેક્ટ વિલંબિત: દિવસે ને દિવસે વધી રહ્યો છે ખર્ચ દેશમાં દરરોજ લગભગ 25 કિલોમીટર હાઇવેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલમાં, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દરરોજ 40 કિમી હાઈવે બનાવવાનું લક્ષ્‍ય રાખ્યું છે. તેને વધારીને 50…

જંગમ અને સ્થાવર મિલકત વચ્ચેનો તફાવત

જંગમ મિલકત શું છે? સ્થાવર મિલકતમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય? જાણો પ્રોપર્ટી સંબંધિત ઘણા કાયદા છે જે સામાન્ય લોકોની સમજની બહાર છે. કાનૂની સમજ ધરાવતા લોકો જ તેને સમજી શકે છે. જંગમ અને સ્થાવર મિલકત અંગે લોકોમાં સમાન મૂંઝવણ છે.…

એક sms થી જ આધાર પાન લિન્ક થઇ જશે

હવે ક્યાંય જવાની કે પૈસા ચુકવવાની જરૂર નહીં પડે વેબ સાઈટ પણ ખોલવી નહીં પડે, 30 જૂન 2023 પહેલા લિન્ક કરી લેવા અનુરોધ સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા મામલે તાકીદ કરાઇ હતી. જેને લઇને લોકો ગોટે ચડયા…

કોઈ દુકાનદાર કે કંપનીથી છેતરાવ તો આ નંબર પર વોટ્સએપ કરો

કોઈ પણ ખર્ચ વિના સરળતાથી રજુઆત કરી શકો છો જો કોઈ કંપની અથવા દુકાનદાર તમારી સાથે છેતરપિંડી કરે છે, તો તમે તેની ફરિયાદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા પણ કરી શકો છો. જેના 8800001915 નંબર છે.  વાસ્તવમાં, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈને…

મતદારયાદીને લગતા કામ માટે ગુરુવાર છેલ્લો દિવસ છે

જાગો છો કે સૂતા છો? મતદારયાદીને લગતા કામ માટે વર્ષમા બે- ત્રણ વખત જ સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે જો તમારે નવું નામ નોંધાવવાનું, નામ કમી કરાવવાનું, નામમાં સુધારો કરાવવાનો અને સ્થળ બદલવાનું હોય તો તક ચૂકશો નહીં આપણી…

કાયદા મુજબ ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકાય?

ઘણા સમાજ એવા છે કે દીકરીને ઝાઝા ટોળા સોનુ આપતા હોય છે, જો ઓછું આપે તો ટીકાને પાત્ર બને છે  તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકો છો? તમે કેટલા ગ્રામ સોનું રાખો છો તે…

૨૯ આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુંઈટીના ચેક આપવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટે  આંગણવાડીના ગ્રેચ્યુઇટી અંગેનો ચુકાદો કર્મચારીઓ તરફેણમાં સંભળાવ્યો હતો મોરબી જિલ્લાના 29 આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુઇટી અંતર્ગત ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સંગઠનની વર્ષો સુધી કાનુની લડાઈ બાદ તરફેણમાં ચુકાદો આવ્યો, જેનો રાજ્ય અને દેશની હજારો મહિલા કર્મચારીને ફાયદો થયો હતો. …

આજથી બદલાઈ જશે બેન્ક એકાઉન્ટને લગતા 7 નવા રૂલ્સ

ફાયનાન્સિયલ વર્ષની શરૂઆત સાથે, તમારે તમારા કેટલાક ઇન્વેસ્ટ અને ફાયનાન્સિયલ ટાર્ગેટ્સને પણ પૂરા કરવા પડશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આવતા મહિને ફાયનાન્સિયલ પોલીસી રિવ્યુ બેઠક યોજવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે ફરી એકવાર રેપો રેટ વધી શકે છે.…

ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધીની સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

સુરેન્દ્રનગર તરફથી વાંકાનેર 9:15 આવશે 2 મિનિટ રોકાઈને રાજકોટ તરફ રવાના થશે – રાજકોટ તરફથી રાત્રે 2:59 મિનિટે આવી 2 મિનિટ રોકાઈને 3:01 વાગે સુરેન્દ્રનગર તરફ રવાના થશે મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા અને નાહરલાગુન (અરુણાચલ પ્રદેશ)…

ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?

9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે મંગળવારે મોડી રાતે ઉત્તર ભારતના ચાર રાજ્યો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો ઓથાર જામ્યો હતો. રાતનો સમય હોવાથી લોકો સુવાની…

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અજમેર જનારાઓ માટે ખુશખબર: ટિકિટનું બુકિંગ 18 માર્ચથી મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો…

અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે…

ગાડીની ટાંકીમાં પડેલ પેટ્રોલની એક્સપાયરી ડેઈટ હોય છે

જેમ જેમ તાપમાન વધે છે, તેટલું વહેલું પેટ્રોલ બગડવાની શક્યતા વધી જાય છે વાહનમાં પેટ્રોલ નાખ્યા પછી તેને પડી ના રાખવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમારું વાહન લાંબા સમય સુધી પાર્ક કરેલું હોય. તેનાથી પેટ્રોલ તો બગડે જ છે, પરંતુ…

ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે?

મોટાભાગના કાયદા ભાડૂતીની તરફેણમાં છે: કોઈ મકાન બઠાઈ ન જાય તે માટે જાણી લો નિયમો જ્યારે પણ આપણે ભાડા પર મકાન લઈએ ત્યારે ભાડા કરાર કરવો પડે છે. ભાડાના કરારમાં ભાડાથી લઈને અન્ય ઘણી પ્રકારની માહિતી હોય છે. ભાડા કરાર…

લાગે છે કે વાંકાનેરવાસીઓએ ફરી માસ્ક પહેરવા પડશે

H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે…

વોટ્સએપ પર જીવનસાથી કોની સાથે વધારે વાત કરે છે, એ જાણો

ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને…

ઇફ્કોના નેનો લિકવીડ ડીએવીપી ને કેન્દ્ર સરકારની મંજૂરી: ખેડૂતોને મોટો ફાયદો

નેનો યુરીયા બાદ નેનો લિકિવડ DAPના પ્લાન્ટ સ્થપાશે ગાંધીનગર : IFFCO નેનો લિક્વિડ DAPને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેના ઉત્કૃષ્ટ પરિણામોને કારણે તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO) હેઠળ સૂચિત કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેના…

પીએમ કુસુમ યોજનામાં 60 ટકા સબસીડી મળે છે

સોલર પેનલની કુલ કિંમતના 30 ટકા કેન્દ્ર સરકાર જ્યારે 30 ટકા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. 30 ટકા પૈસા બેંકમાંથી લોન તરીકે લઈ શકાય છે ભારતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે પીએમ કિસાન જેવી ઘણી યોજનાઓ બહાર પાડી છે, જેમાં…

પ્રેમીઓ અલગ ધર્મના હોવાથી લવ જેહાદ કહેવું ખોટું 

મુસ્લિમ મહિલાને આગોતરા જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી જો કોઈ છોકરી અને છોકરો અલગ અલગ ધર્મ અને એકબીજાના પ્રેમમાં હોય તો તેને લવ જેહાદ કહેવું યોગ્ય નહીં ગણાય. આવા દરેક કિસ્સાને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવું ખોટું છે. લવ જેહાદના આરોપોના કેસની…

હજ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દશમી માર્ચ

ગુજરાત રાજ્ય હજ સમિતિ, ગાંધીનગર દ્વારા એક પ્રેસનોટ મોકલાઈ છે જે મુજબ હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઇ દ્વારા સૂચના મળેલ છે કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર ફોર્મ ઓનલાઇન સબમિટ કરી દેવું. આ વખતે સમય ઓછો હોવાને કારણે ફોર્મ…

રેલ્વે : વાંકાનેર-બિલેશ્વર સેક્શન ઇલેક્ટ્રીક લોકોમોટિવના ટ્રાયલ રનની સાથે પીસીઈઈ નિરીક્ષણ પૂર્ણ

જી.એસ. ભવરિયા (પીસીઈ)ની મહેનત રંગ લાવી: રેલવે પ્રબંધક અરૂણકુમાર જૈન સહિત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ભારતીય રેલ્વે નેટવર્ક ઈલેક્ટ્રીકેશન: એક વાર 100 ટકા વિદ્યુતકરણ થઈ જશે પછી, ભારતીય રેલ્વે ભારતીય ઊર્જા ક્ષેત્રમાં એક ગેઇમ ચેન્જર બનવા જઈ રહ્યું છે અને દેશ…

જો કોઇ પેટ્રોલ ટાંકીમાં ખાંડ નાખે તો શું થશે?

જો તમે નથી જાણતા તો જાણી લો, મોટા નુકસાનથી બચી જશો ઘણી વખત આ પ્રકારની સમસ્યા એ પણ જોવા મળે છે કે કોઈ તમારા વાહનની ઈંધણની ટાંકીમાં ખાંડ મિક્સ કરે છે. તો પછી તમને કેવી રીતે ખબર પડશે, તેના વિશે…

ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજે 3 લાખની લોન મળે છે

લોન મેળવવા માટે વધુ ઝંઝટ નથી: અરજી કરવાની સરળ રીત જાણો દેશના ખેડૂતોને કૃષિની જરૂરિયાતો માટે મૂડી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી…

જમીનમાં દટાયેલું સોનુ શોધવાની ચોક્કસ રીત છે-2

આવી રીતે શોધવામાં આવે છે સોનાની ખાણો: આ સંકેત મળે તો સમજી લેવું ત્યા ધરતી નીચે સોનુ જ સોનુ છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોનું કેવી રીતે બહાર આવે છે? તે કેવી રીતે શોધવામા આવે છે?  સોનું શોધવાનું…

પેટ્રોલ પંપ ઉપર આ રીતે થાય છે છેતરપિંડી 

ભેળસેળની શંકા હોય તો ફિલ્ટર પેપર ટેસ્ટ કરાવી શકો છો   કાર હોય કે બાઇક, તેને ચલાવવા માટે ઇંધણ ભરવું પડે છે. જેના માટે પેટ્રોલ પંપ પર જવું પડે છે. ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે મગજમાં આ પ્રશ્ન આવતો જ…

ઈ-શ્રમ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે

જાણો અરજી કરવાની પ્રક્રિયા: 28 કરોડથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું રિક્ષાચાલકો, શેરી વિક્રેતાઓ, દૂધવાળા, ચા વેચનાર, ઘરે કામ કરતા લોકો, મજુરો વગેરેને આ યોજનાનો લાભ મળી શકે  E-Shram Portal: આ પોર્ટલ દ્વારા સરકાર દેશમાં કામ કરતા મજુરોનો ડેટા તેમની…

રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન

જૂનથી પ્રારંભ: સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતને સફળતા રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા જ હવે સૌરાષ્ટ્રને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે અને તમો હાલ દેશમાંજ લોકપ્રિય થયેલી વંદેભારત ટ્રેન જૂન માંજ રાજકોટ-મુંબઈ વચ્ચે દોડે તેવી શકયતા છે. સાંસદ શ્રી…

ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નથી થતું ?તો કન્ઝ્યુમર ફોરમનો આ આદેશ વાંચો 

ટોલનાકા પર વાહનચાલકોની સુવિધાઓ માટે વાહનો પર ફાસ્ટટેગ ચોંટાડવાની સવલત સરકારે આપી છે. ઘણીવાર એમ બને કે તમારા વાહન પરનો ફાસ્ટટેગ ટોલપ્લાઝા પર ટેકનિકલ કારણોસર કામ ન કરે એટલે કે સ્કેન ન થાય. આવા જ એક કિસ્સામાં ટોલપ્લાઝા પર ફાસ્ટેટેગ…

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી

હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો હવે નવી ટ્રેનો મળવાની શકયતા : અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ શકશે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ- સુરેન્દ્રનગર રેલ્વે લાઈનમાં છેલ્લા છ વર્ષથી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આ ડબલ ટ્રેકમાં ટ્રેનો…

ડાબેરીઓના આક્ષેપ: ત્રિપુરા ચૂંટણીમાં ગુજરાત પોલીસ તૈનાત થઈ!

નવી દિલ્હી: દેશના પુર્વેના રાજય ત્રિપુરામાં આગામી તા.16ના રોજ ધારાસભ્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. તે પુર્વે ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી સિતારામ યેચુરીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે રાજયમાં અર્ધલશ્કરી દળોના બદલે ગુજરાત પોલીસના જવાનને તૈનાત કરવામાં આવ્યા છે જે…

તુર્કી જવા વિનાશક ભૂકંપની ભારતમાં શક્યતા: તુર્કીના રીસર્ચરની આગાહી

કચ્છ ઝોન ચારમાં અને ગુજરાતનો કેટલોક ભાગ ઝોન પાંચમાં આવે છે: પેટાળની હલચલ ચિંતાનો વિષય ફેબ્રુઆરીમાં 11 દિવસમાં ગુજરાતમાં જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. સુરતમાં કાલે મોડી રાત્રે…

ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે 

રેલવેમાં તમામ અધિકૃત મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ ધારક મુસાફરોને અટકાવવા રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ, લોકલ અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં વારંવાર સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે. આ…

કેન્સર પીડિત દર્દીને સારવાર માટે બે લાખ સરકારી સહાય મળે છે

રાષ્ટ્રીય આરોગ્ય નિધિ – આરોગ્ય પ્રધાન કેન્સર પેશન્ટ ફંડ વિષે માહિતી રાષ્ટ્રીય આરોગ્ય નિધિ (RAN) ની વિગતો અંદર “આરોગ્ય પ્રધાન કેન્સર પેશન્ટ ફંડ (HMCPF)” ની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી.  તે ગરીબી રેખા નીચે જીવતા અને કેન્સરથી પીડિત ગરીબ…

સરકારે કૃષિ ધીરાણ મંડળીઓને આપી 300 સેવાઓ આપવાની છૂટ

13 કરોડ લોકો સહિત ગ્રામીઓને આપી શકશે સેવાઓ: કૃષિ ધીરાણ મંડળીઓના કાર્યોનો વ્યાપ વધશે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. હવે આ ક્રમમાં અમિત શાહની આગેવાનીવાળા સહકાર મંત્રાલયે મંત્રાલય, સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા…

દિવસે ને દિવસે અદાણીની હવા નીકળતી જાય છે, ત્રણ દિવસમાં રૂ. 5.3 લાખ કરોડનું નુકસાન

અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપને ત્રણ દિવસમાં 65 અબજ ડોલર (લગભગ રૂ. 5.3 લાખ કરોડ)નું નુકસાન થયું છે. ગયા બુધવારે અમેરિકાની એક શોર્ટ સેલિંગ કંપનીએ અદાણી ગ્રુપ પર…

મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો શું કરશો?  

આ સંજોગોમાં તમારે મહત્વના આ પાંચ સ્ટેપ જાણવા જરૂરી છે મોબાઈલ એ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ યુગમાં મોબાઈલથી જ બધા કામ કરી શકાય છે. જેમ કે લાઇટ બિલ ભરવું, કોઈને પેમેન્ટ કરવું બેલેન્સ કરવું.. આ બધા કામ ઘરે બેઠા…

અમદાવાદ-ઓખા (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા

મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા ઉપર સમાન સંરચના, સમય અને પથ ઉપર વધારવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છેઃ  ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (16…

ઇજા અને મૃત્યુ વચ્ચેનો સમય વીતી જતા આરોપી જવાબદારીમાંથી છટકી ન શકે: સુપ્રિમ  કોર્ટ

સર્વોચ્ચ અદાલત અવલોકન કર્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઇજાને કારણે લાંબા સમય પછી પીડિતાનું મૃત્યુ થાય તો તેના કારણે હત્યાના કેસમાં આરોપીની જવાબદારીથી ઓછો થતો નથી. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની બેન્ચે છત્તીસગઢ હાઇકોર્ટ…

પ્રોપર્ટીના દસ્તાવેજો ગુમ થઇ જાય તો શું કરવું? 

કોઇ દસ્તાવેજ ગુમ થઈ જાય તે પછી શક્ય તેટલી વહેલી તકે પોલીસમાં રિપોર્ટ નોંધાવવો જોઈએ નવી દિલ્હીઃ પ્રોપર્ટીના દસ્તાવેજો જેમ કે રજિસ્ટ્રી પેપર્સ, ટાઇટલ ડીડ્સ, પાવર ઓફ એટર્ની વગેરે, કાનૂની દસ્તાવેજો છે. જે મિલકતના ચોક્કસ ભાગ પર વ્યક્તિના માલિકી હકોને…

પીજેડી યોજના હેઠળ દશ  હજાર રૂપિયા મળી રહ્યા છે 

જો ખાતું ન હોય તો આ રીતે ખોલાવો પ્રધાનમંત્રી જનધન ખાતું અને મેળવો દશ  હજાર રૂપિયા પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશના લગભગ 47 કરોડ લોકોએ ખાતા ખોલાવ્યા છે. આ ખાતાધારકોને 10,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ…

કલેકટરનો માસિક પગાર કેટલો હોય છે? કઇ સુવિધાઓ મળે છે? 

કલેકટરને ઘણી જવાબદારી સોંપવામાં આવે છે: યુપીએસસી પાસ થવું પડે છે. જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ ક્લેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે.…

પોસ્ટ ઓફિસની જોરદાર સેવિંગ્સ સ્કીમ

પોસ્ટ ઓફિસ સ્કીમ્સ પર મળતું વ્યાજ અન્ય કરતા વધારે છે  જેમની પાસે નાણાં છે એમના માટે બજારમાં રોકાણ કરવા માટે ઘણા વિકલ્પો છે. ઘણી વખત રોકાણકારો મૂંઝવણ અનુભવે છે કે તેઓએ ક્યાં અને કેટલું રોકાણ કરવું જોઈએ બજારમાં વ્યક્તિગત બયત…

જો અચાનક દીપડો સામે આવી જાય તો શું કરવું?

આંખમાં આંખ નાખી જોશો નહીં અને પીઠ દેખાડી ભાગશો નહી  દીપડો મજબૂત શિકારી છે. ઝડપી છે. તેને ગુપ્ત અને એકાંત ગમે છે. છદ્માવરણમાં (છેતરવામાં) હોંશિયાર છે. પૂંછડીનો ઉપયોગ સંતુલન માટે કરે છે. મુખ્ય માંસાહારી છે. નિશાચર પ્રાણી છે. રાત્રિનો ખેલાડી છે. તેમની મોટી આંખો તેમને…

આયુષ્યમાન ભારત યોજનામાં અપાય છે મફત સારવાર

પાંચ લાખ સુધીની અપાતી મફત સારવાર અને બીજી વિગતો વિશે જાણો  ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે…

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI)માં આવી 356 જગ્યા માટે ભરતી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), ભારત સરકારની જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, સંસદના અધિનિયમ દ્વારા રચાયેલી છે. નાગરિક ઉડ્ડયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, અપગ્રેડ કરવા, જાળવણી અને વ્યવસ્થાપનની જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાં જમીન અને હવાઈ જગ્યા. AAIને મિની રત્ન કેટેગરી-1નો દરજ્જો આપવામાં આવ્યો છે. …

કેમ ખબર પડે કે 500ની નોટ અસલી છે કે નકલી છે?

નોટ પર લાગેલા સિક્યોરિટી થ્રેટના બદલાતા રંગ દ્વારા અસલી અને નકલી વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકાય         આજના સમયમાં કોઈપણ સામાન્ય માણસ માટે અસલી અને નકલી નોટ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. નકલી નોટોનું પ્રિન્ટિંગ છેતરપિંડી કરનારાઓ દ્વારા…

ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ: નિષ્ણાંતોએ આપ્યાં રાહતના સમાચાર

ચીનનો વેરિયન્ટ ભારતમાં ગઁભીર નહીં બને: ભારતના લોકોએ હર્ડ ઈમ્યુનિટી વિકસાવી દીધી છે         કોરોના વાયરસના નવા વેરિયન્ટના ઉદભવને કારણે ભારતમાં ભય ફેલાયો છે, ત્યારે ચિંતા દૂર કરતા એક નિષ્ણાતે કહ્યું હતું કે, બીએફ 7 વેરિઅન્ટ ચીનમાં છે તેટલો ભારતમાં…

ગાય, ભેંસ, મરઘી અને બકરીના બ્રીડિંગ માટે સરકાર 50% સબસિડી આપશે

કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. સંજીવ બાલિયાનએ આપી જાણકારી         ખેતી પછી પશુપાલન અને ડેરી બિઝનેસએ ખેડૂતોની આવકને વધારવાનું કામ કર્યું છે. ડેરી સેક્ટરમાં સતત વધતા માર્જિન જોઈને હવે શહેરોથી યુવા અને પ્રોફેશનલ આ બિઝનેસથી જોડાઈ…

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર

ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો: વીકે પૉલ         વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ…

જીએસટી નંબર શું છે?

જીએસટી નંબર માટે કેવી રીતે અરજી કરવી?                 જીએસટી (ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ) એ એક સામાન્ય પરોક્ષ કર છે જેનો ભારતમાં અસંખ્ય પરોક્ષ કરવેરા દ્વારા બદલવામાં આવે છે. આ અધિનિયમ ભારતમાં 1 જુલાઈ, 2017 ના રોજ અમલમાં આવ્યો. આ નિયમો…

યુ પી માં જંતુનાશકોના વેચાણના કાયદા બદલાયા

યુ પી માં જંતુનાશકો વેચવા માટે ડિગ્રી, ડિપ્લોમા જરૂરી અન્યથા કૃષિ વિભાગ કાર્યવાહી કરશે         મેડિકલ સ્ટોર્સ પર દવા વેચવા માટે ફાર્મસી ડિગ્રી અથવા ડિપ્લોમા પહેલાથી જ ફરજિયાત કરવામાં આવી છે. ફાર્મસીમાં ડિગ્રી કે ડિપ્લોમા વિના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ બની…

દુકાળ સહન કરી શકે અને વધુ ઊપજ આપતી ચણાની જાત વિકસાવાઈ

પુસા જેજી ૧૬ જાત દુકાળમાં પણ બે ટન/હેકટરની ઉપજની સંભાવના ધરાવે છે         ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ – ભારતીય કૃષિ સંશોધન સંસ્થા-નવી દિલ્હી, જે એની સહયોગી સંસ્થા જવાહરલાલ નેહરુ કૃષિ વિશ્વ વિદ્યાલય-જબલપુર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલય ગ્વાલિયર અને ICRISATના…

ચીનમાં આવશે કોરોનાની ત્રીજી લહેર: શું ભારતમાં પણ આવશે?

અમેરિકી રિપોર્ટમાં દાવો: વર્ષ 2023માં કોવિડ સંક્રમણ દુનિયામાં દશ લાખથી વધુ લોકોના જીવ લેશે, ચીનની સરકારે મોતના આંકડા બહાર પાડવાનું બંધ કર્યું એક્સપર્ટ્સે ઠંડીની સીઝન દરમિયાન આગામી ત્રણ મહિનામાં ચીનની અંદર કોવિડની ત્રીજી મોટી લહેર આવવાની ચેતવણી આપી છે. જેમાંથી…

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો 4.5 કરોડ લોકોને લાભ મળ્યો

આ યોજના દ્વારા સરકાર લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે ભારત સરકારની આરોગ્ય યોજના હેઠળ સરકાર લોકોને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પ્રદાન કરે છે         દેશના ગરીબ વર્ગોને મફત સારવાર આપવા માટે સરકાર આયુષ્માન ભારત પ્રધાન…

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા બે મોટા નિર્ણય

અનાજ કે કઠોળના ભૂસા પરનો જીએસટી નાબૂદ કરાયો: ઈથેનોલ પરનો જીએસટી ઘટાડાયો બાયોફ્યુઅલ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લવાયો નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી એસટી કાઉન્સિલની 49મી બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે. આમ તો એક…

સીધા પુરાવા વગર પણ ભ્રષ્ટ અધિકારીઓને દોષી ઠેરવી શકાય:સુપ્રીમ કોર્ટ

ભ્રષ્ટાચારના કેસોમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય : લાંચ લેવાના કે આપવાના કેસમાં પ્રત્યક્ષ પુરાવા ન હોય તો સજા પણ થઇ શકે છે         નવી દિલ્હી: સજા સંજોંગપૂર્ણ પુરાવાના આધારે થઈ શકે છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય લીધો છે.…

દેશમાં બાગાયતી ક્ષેત્રનો વિકાસ, ખેડૂતોને કામ કરવામાં સરળતા

બાગાયતી યોજનાઓને વહેલી મળી જશે મંજૂરી હવે દોઢ મહિનાની અંદર યોજના મંજૂર થઈ જશે પ્રોત્સાહન આપવાની યોજના છે. ખેડૂતોના ફળાઉ પાકના વાવેતર માટે રોપા અપાશે         તાજેતરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ખેડૂતો માટે ચાલી રહેલી બાગાયતી યોજનાઓને વહેલી તકે…

આધાર કાર્ડ અપડેટ કરો, નહીંતર સરકારી યોજનાઓનો લાભ નહીં મળે

દરેક નાના-મોટા કામમાં તેની જરૂર પડે છે આ થી તેને દરેક સમયે અપડેટ રાખવું પણ જરૂરી છે         જો તમારું આધાર કાર્ડ અપડેટ નથી તો તેને ઝડપથી અપડેટ કરો. નહીંતર તમે સરકારી યોજનાઓનો લાભ લેવાથી વંચિત રહી જશો. યુનિક આઈડેન્ટિફિકેશન…

ટ્રેન મારફત અજમેર જનારા કૃપયા ધ્યાન આપે

કેટલીક ટ્રેનો રદ તો કેટલીક  ડાયવર્ટ: બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને અસર થશે ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને…

ચલણી નોટોનો રસપ્રદ ઈતિહાસ

આપણે નોટબંધી જોઇ, એને કારણે અચાનક ક્યારેય ન અનુભવેલી મુશ્કેલીઓના મહામાર્ગ પરથી પસાર પણ થયા. હવે રૂપિયા ૨૦૦ની નોટ બહાર પડી છે. આપણે આજકાલ નોટોના ચકકરમાં ચકરડી ફરી રહ્યા છીએ ત્યારે ઇતિહાસના પાનાં ફેરવીને એનું ઐતિહાસિક મૂલ્ય પણ આંકી જોઇએ.…

Content Copying Forbidden !!

error: Content is protected !!