કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

થર્ડ પાર્ટી વિમો નહીં હોય તો દંડ-જેલ થઈ શકે

નવી દિલ્હી: થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવનારને હવે આકરો દંડ અને જેલની હવા પણ ખાવી પડી શકે છે. પકડાઈ જવા પર અધિકતમ 4000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની સજા (અથવા બન્ને) થઈ શકે છે સરકારી આંકડા અનુસાર દેશભરમાં 55…

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

આજ અને 15 જૂનની પોરબંદર-દિલ્હી અજમેર નહીં જાય

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝન માં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. 8 અને 15 જૂન, 2024 ના રોજ પોરબંદરથી ઊપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય…

રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા તેડું

ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું…

લોકસભામાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા?

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો હવે સંપૂર્ણ સ્પષ્ટ થયા ગયા છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. જો કે આ બધાની વચ્ચે એક વાત એવી છે કે,…

અળસિયાના ખાતરથી બની શકાય અમીર

માત્ર 50,000 રૂપિયાના રોકાણનો આ બિઝનેસ અળસિયાના ખાતરનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ એક એવો વ્યવસાય છે જેની માંગ દિવસેને દિવસે વધી રહી છે. ખેડૂતોમાં આ ઉત્પાદનની માંગ સૌથી વધુ છે. તે કુદરતી ખાતર છે. કુદરતી ખેતીની પ્રથમ…

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો કલોલ સહિત વિવિધ પ્લાન્ટ થકી ખેડૂતોને મળશે ‘નેનો યુરિયા પ્લસ’ IFFCO એ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને ‘નેનો યુરિયા’ નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઈટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ…

સાંસદોનો પગાર કેટલો હોય છે?

સાંસદોનો પગાર કેટલો હોય છે? કઇ કઇ સુવિધાનો ઉઠાવી શકે છે લાભ? લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે બીજા તબક્કાના મતદાન કાલ 26 એપ્રિલના થશે. પ્રજાના પ્રતિનિધિ તરીકે પાર્લામેન્ટમાં બેસતા સાંસદો સરકારમાંથી અનેક ભથ્થા મેળવી…

300 યૂનિટ મફત વિજળી માટે રજિસ્ટ્રેશન શરૂ

જાણી લો પ્રોસેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે મંગળવારે પીએમ સૂર્ય ઘર: નાગરિકોને મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે લોકોના ભલા માટે અમે પીએમ સૂર્ય ઘર:…

ભાજપમાં કોંગ્રેસના 35 ટકા ધારાસભ્યો આવી ગયા

લોકસભાની ચૂંટણી હવે નજીકમા છે એ પહેલાં કોગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કમલનાથ કોંગ્રેસ છોડી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પંજાબના આનંદસાહિબથી સાંસદ મનિષ તિવારી પણ ભાજપમાં જોડાશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!