આશુરા નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
વાંકાનેર: આગામી ૧૭ જૂલાઇને બુધવારે પયગમ્બર સાહેબના નવાસા ઇમામ હુસેન (રદી.) ની શહીદીની યાદમાં ઉજવાતા પર્વ યૌમે આશુરા અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ગ્રાઉન્ડ ખાતે ગુરૂવારે સાંજે એક શાંતિ સમિતિની મીટીંગનું આયોજન શહેર પીઆઇ, એસ. વી. ઘેલીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું.…