કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેર રેલવે સ્ટેશન પર સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ

રૂપિયાનું પાકીટ મૂળ માલિકને પરત કર્યું રાજકોટ : સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્કીમ’ અંતર્ગત રાજકોટ ડિવિઝનના 7 સ્ટેશનો રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, વાંકાનેર અને ખંભાળિયા સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ ખોલવામાં આવ્યા છે. આ…

સરાયાના શખ્સની તરફેણમાં ગ્રાહક કોર્ટેનો આદેશ

ટંકારાના સરાયા ગામના રહેવાસીએ બોઈલર મંગાવ્યું હતું જો કે, આર.બી.આઈ. માન્ય બોઇલર લીધું હતું. પરંતુ બોઈલર આર.બી.આઇ. માન્ય આપ્યું ન હતું. જેથી પૈસા પરત માંગ્યા હતા પરંતુ કંપનીએ પૈસા પાછા આપેલ ન હતા. માટે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ…

કરબલાના શહિદોની સ્મૃતિમાં મનાવાતો આશુરાનો દિવસ

ઈસ્લામ જીંદા રહેતા હૈ, હર કરબલા કે બાદ, ઉનકે નિસાર કોઈ કૈસે હી રંજ મેં હો, જબ યાદ આ ગયે હૈ, સબ ગમ ભૂલા દીયે ઈસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઈમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા…

પ્રા. શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

અમદાવાદ: રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને…

પંચાસીયા દૂધ મંડળીના સભ્યો બિનહરીફ ચૂંટાયા

વાંકાનેર: તાલુકાના પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું જાહેરનામું તા: 15-7-2024 ના બહાર પડેલ હતું, જેના અનુસંધાને 15 ફોર્મ ઉપડેલ હતા, જે પૈકી 1 ફોર્મ રદ અને 3 ફોર્મ પાછા ખેંચાતા હુસેનભાઇ બાદી (માજી સરપંચ) અને ગુલામભાઇ પટેલની…

વાંકાનેર ખાતે સોળ તારીખે ઔદ્યોગિક ભરતીમેળો

વાંકાનેર: રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૬/૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની…

હવામાન વિભાગની એપ્લીકેશન્સ ઉપરથી મળશે આગાહી

વાંકાનેર: હવામાન વિભાગ દ્વારા હવામાન વિશેની સચોટ માહિતી ત્વરિત મોબાઈલમાં જ ઉપલબ્ધ બની રહે તેવા હેતુથી વિવિધ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા ‘મોસમ એપ્લીકેશન’, ‘દામિની એપ્લીકેશન’, અને ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન’ જેવી એપ્લીકેશન તૈયાર કરવામાં…

કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું

ટંકારામાં પુરની સ્થિતિમાં ખભે ઉંચકીને બે બાળકીઓના જીવ બચાવેલા મોરબી તાલુકાના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ ટંકારામાં પુરની સ્થિતિમાં ખભે ઉંચકીને બે બાળકીઓના જીવ બચાવ્યા હતા. ઉપરાંત આફ્રિકાના કિલીમાન્જારો શીખર સર કર્યો હતો. આ સિદ્ધિઓ બદલ મુખ્યમંત્રી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું…

જાતિ પ્રમાણપત્ર મેળવવા રેવન્યુ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય

સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ નહીં રખાય ગાંધીનગર: ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે.…

પોલીસ સ્ટેશનના માર્ગ પર તુટેલ નાળું મરામત ક્યારે?

વાંકાનેર શહેર મધ્યે આવેલ સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન જવા માટેનો એક માત્ર મુખ્ય માર્ગ છે અને તે રસ્સા પર આવેલ નાલુ છેલ્લા એકાદ માસથી વચ્ચેથી તુટી ગયેલ છે. નાલુ એટલી હતે તુટી ગયેલ હોવાથી માણસ સ્કુટર સહિત અંદર સમાય…

Content Copying Forbidden !!

error: Content is protected !!