કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

સ્વાદ પ્રેમી વાંકાનેરની જનતા માટે નવલું નઝરાણું

આવતી કાલથી શરુ થવા જઈ રહ્યું છે ભોરણીયા મુઝઝફર મહંમદભાઈ, શેરશીયા ઉસ્માનગની અમીભાઇ, હેરંઝા સાહિલભાઇ હુશેનભાઇ તરફથી “ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ” ઓપનિંગ નિમિત્તે ધમાકેદાર ઓફરો ફક્ત રૂ. 99 માં અનલિમિટેડ સ્વાદિષ્ટ પાણીપુરી ફક્ત રૂ. 199 માં અનલિમિટેડ પંજાબી…

હસનપર, ભોજપરા, વાંકાનેર સીમતળ માટે ચેતવણી

કાર્યપાલક ઇજનેર (બાંધકામ) જેટકો, બાંધકામ વિભાગ, રાજકોટ બાંધકામ વિભાગીય કચેરી, નાના મવા મેઈન રોડ, લક્ષ્મીનગર, રાજકોટ-૩૬૦ ૦૦૪ ફોન ફેકસ:- (૦૨૮૧) ૨૩ ૮૬ ૫૨૫ વાળાએ એક યાદીમાં જાહેર ચેતવણી આપતા જણાવેલ છે કે આથી જાહેર જનતાને સવિનય જણાવવાનું કે હયાત ૬૬…

અડધા ફૂટથી વધારે લાંબો નખ ધરાવતો એક વાંકાનેરવાસી

વાંકાનેર: અહીંના એક વણિક આઘેડના ડાબા હાથના અંગૂઠાના નખની લંબાઈ અડધા ફૂટથી વધારે છે. વાંકાનેર વ્હરોવાડ શેરી નં 4 માં રહેતા 69 વર્ષના શાહ કપિલચંદ્ર રતિલાલને 1970 થી જ નખ વધારવાનો શોખ હતો, તેઓ આઠ ધોરણ પાસ છે અને હાલ…

મહારાણી સાહેબાના જન્મદિવસની ઉજવણી કરાઈ

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર મહારાણી સાહેબા શ્રીમતી કલ્પનાકુમારી રણજીતસિંહ ઝાલાનો 80 મો જન્મદિવસ ગાયત્રી હવન કરીને ઉજવણી કરી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા રૂબરૂમાં શુભકામનાઓ પાઠવી હતી એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા…

મોદીનું બેનર રાતો રાત ઉતરી ગયું !

અર્જુનસિંહ વાળાની રજૂઆતની અસર વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા રેલવે બ્રિજ પાસે એક વોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું. આ વોર્ડિંગ પર નરેન્દ્ર મોદીનું પ્રચાર કરતો બેનર લગાવવામાં આવ્યું હતું જેની સામે આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર અર્જુનસિંહ વાળાએ આચારસંહિતાનો ભંગ થતો…

શાંતિપૂર્ણ મતદાન કરવા ક્ષત્રિયોને અપીલ

રાજેન્દ્રસિંહ જાડેજા અને વજુભા ઝાલાનો પત્ર વાંકાનેર: હાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે તેને લઈને અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ અને વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટેની આપીલ કરવામાં આવેલ છે…

બિયારણની ખરીદી વખતે ધ્યાન રાખજો

સહી સાથે બીલ અવશ્ય લેવું: સાચવી રાખવુ મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બિયારણ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી…

કેસરીદેવસિંહ સામે કરણીસેનાની પ્રતિક્રિયા

મોરબી કરણીસેના અધ્યક્ષે રાજવીની પ્રતિક્રિયાની આલોચના રુપાલાએ બકવાસ કર્યો ત્યારે કેમ નિવેદન ન આપ્યું ? મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા આ…

રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડાયા

ભલગામ નજીક ખાણ ખનીજ વિભાગનું ઓપરેશન મોરબી : ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે ત્યારે ગઈ કાલે સોમવારે વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી બે રેતી ભરેલા ડમ્પરને ખનીજ ચોરી બદલ પકડી પાડી અંદાજે રૂપિયા…

ભાજપને હરાવવાનો ક્ષત્રિય સંમેલનમાં હૂંકાર

વાંકાનેર: છેલ્લા 33 દિવસથી ચાલતા ક્ષત્રિય આંદોલનના પડઘા ગઈ કાલે વાંકાનેરમાં પણ પડયા હતા. અહીં એક સંમેલન કુળદેવી ટ્રસ્ટના મેદાન દિગ્વીજયનગર પેડક વાંકાનેર ખાતે રાજપુત સમાજ દ્વારા મળ્યું હતું, જેમાં શહેર અને તાલુકા ઉપરાંત રાજકોટથી ક્ષત્રિય આગેવાનો ઉમટી પડયા હતા.…

Content Copying Forbidden !!

error: Content is protected !!