કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પલાંસ અને જોધપર પંચાયતને મળ્યા ટ્રેકટર ટ્રોલી

મોરબી: જિલ્લાના ૧૬ ગામડાઓમાં સ્વચ્છતા માટે મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેકટર ટ્રોલી આપવામાં આવેલ છે તેમજ ૩ ગ્રામ પંચાયતને ભૂગર્ભના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જેટિંગ મશીન આપવામાં આવેલ છે. ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ૭૫ લાખના…

એન્ડ્રોયમેન્ટ ઇન્સ્પેક્ટરમાં સરધારકાનો યુવાન

અસરફ બાદી અને અબ્દુલભાઈ ડાયરેક્ટરનું માર્ગદર્શન સફળ વાંકાનેર: તાલુકાના સરધારકા ગામના રહેવાસી અને હાલ વાંકાનેર ગુલશન ગ્રીન સોસાયટીમાં રહેતા નઝરુદ્દીન શેરસીયા પોતે ઇન્ડિયન આર્મીમાંથી 27 વર્ષની સર્વિસ પૂરી કરી જુનિયર કમિશન અધિકારી (જેસીઓ)ની રેન્કથી નિવૃત્ત થયા હતા, સર્વિસ દરમિયાન દેશની…

હસનપરના શિક્ષકને એવોર્ડ એનાયત થયો

ગુજરાતી ભાષાના નવતર પ્રયોગો માટે સન્માન વાંકાનેર: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંલગ્ન માતૃભાષા અભિયાન દ્વારા માતૃભાષા ગુજરાતીના વિકાસ માટે નવતર પ્રયોગ કરનાર ગુજરાતના ત્રણ શિક્ષકોનું શિલ્ડ,પ્રમાણપત્ર અને 11,000 રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું……

જડેશ્વર ખાતે લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ

વાંકાનેર : તાલુકાના જડેશ્વર ખાતે આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)દ્વારા અમલીકૃત લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામનું વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશનની સહાયથી ચાલે છે તેમજ તમના દ્વારા નાણાકીય તેમજ તકનીકી માર્ગદર્શન…

રાજવી પરિવારના રણજીતસિંહ સાહેબનો આજે જન્મ દિવસ

વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડો.એમ. કે. રણજીતસિંહ સાહેબે સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે તાત્કાલીન સમયે દેશનું 25%…

ભાજપમાં કોંગ્રેસના 35 ટકા ધારાસભ્યો આવી ગયા

લોકસભાની ચૂંટણી હવે નજીકમા છે એ પહેલાં કોગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કમલનાથ કોંગ્રેસ છોડી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પંજાબના આનંદસાહિબથી સાંસદ મનિષ તિવારી પણ ભાજપમાં જોડાશે…

ડુંગળીના ભાવ વધવાની હવે શક્યતા

ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી…

માટેલ પંથકને પીજીવીસીએલની જાહેર ચેતવણી

માટેલ, રાજગઢ, જામસર, વરડૂસર, નાગલપર અને મકતાનપર ગામો જોગ વાંકાનેર: માટેલ- રાજગઢ વિસ્તારમાં રહેતા લોકો માટે પીજીવીસીએલ ખાતાએ જાહેર ચેતવણી આપી છે, જે નીચે મુજબ છે. આથી જાહેર જનતાને સવિનય જણાવવાનું કે હયાત ૬૬ કે.વી માટેલ – રાજગઢ બેવડી વીજરેષા…

સૂર્ય ઘર મફત વીજળી અને સૂર્યોદય યોજના વચ્ચેનો તફાવત

પીએમ સૂર્યોદય યોજના પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત યોજનાની જાહેરાત કરી, જેમાં લોકોને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. આ યોજના અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે લોકોને કેવી રીતે ફાયદો થશે અને છત…

શ્રીરામ ભૂમિપૂજનની ભવ્ય જળયાત્રા નિકળી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: રઘુવંશીઓનું એકતાનું પ્રતિસમુ શ્રીરામધામ નિર્માણ કાર્યનો જયારે પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે વાંકાનેર લોહાણા સમાજ ઉપરાંત શ્રી રામધામના ટ્રસ્ટીશ્રીઓ, સમસ્ત રઘુવંશી સમાજને એક છત્ર નિચે એકત્રીત કરવાનો ભેખ ધારણ કર્યો છે; તેવા વાંકાનેર લોહાણા સમાજના…

Content Copying Forbidden !!

error: Content is protected !!