કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું સ્વાગત

કેસરીદેવસિંહ ઝાલા અને મોહનભાઈ કુંડાળિયાએ આવકાર્યા વાંકાનેર: ગઈ કાલે કુવાડવા ત્રિમંદિર ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રથમ વખત રાજકોટ આવતા તેમનો સ્વાગત સમારોહ કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજેલ હતો જેમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડાળિયા તથા ધારાસભ્યો…

‘મને ધમકી દેતા નથી આવડતી’ : મોહન કુંડારિયા

જીતુ સોમાણીના કટાક્ષનો મોહન કુંડારિયાએ જવાબ આપ્યો ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રથમ લોકસભા ઉમેદવારોની યાદીમાં ગુજરાતનાં 5 નેતાઓને પડતા મુકાયા હતા. જે બાદ રાજકોટનાં સાંસદ પર વાંકાનેરનાં ભાજપનાં જ ધારાસભ્ય દ્વારા કટાક્ષ કરવામાં આવતા રાજકોટ ભાજપમાં થોડા સમય માટે ગરમ…

સર્કલ ઓફિસર પર હુમલાના કેસમાં નિર્દોષ છૂટકારો

માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજનું ખનન કરવાનો ટ્રાન્સપોર્ટર શિવશક્તિ રોડવેઝ વાળા ઉપર આરોપ હતો વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તા. ૧૫-૦૫-૨૦૧૯ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી સર્કલ ઓફિસર તરીકે વાંકાનેરમાં ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયુક્ત ગ્રામ…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

પ્રદર્શન નિહાળવા ગામલોકોએ પણ શાળાની મુલાકાત લીધી વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તારીખ ૨૮/૦૨/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શન…

વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

નોકરી કરવા ઇચ્છુકોએ ૧૧ માર્ચ સુધીમાં અરજી કરવી વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૧૦ સંચાલક, ૧૩ રસોઈયા તથા ૧૫ મદદનીશની સરકારે નિયત કરેલા માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન…

ચંદ્રપુરમાંથી અસ્થિર મગજના આધેડ 9 દિવસથી ગુમ

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે ભંગારના ડેલા પાસેથી હીરાભાઈ સવાજી મોરી ગત તા.19ના રોજથી ગુમ થયેલ છે. તેઓનો મગજ અસ્થિર છે. જે કોઈ તેનો પતો આપશે તેમને યોગ્ય બદલો પણ આપવામાં આવશે. જો તેઓ ક્યાંય પણ જોવા મળે તો મો.નં.…

300 યૂનિટ મફત વિજળી માટે રજિસ્ટ્રેશન શરૂ

જાણી લો પ્રોસેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે મંગળવારે પીએમ સૂર્ય ઘર: નાગરિકોને મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે લોકોના ભલા માટે અમે પીએમ સૂર્ય ઘર:…

સરપંચને બે બાળકોનો નિયમ લાગુ ન પડે?

હાઇકોર્ટનો સ્ટે: 13 માર્ચે સુનાવણી થશે ગુજરાત પંચાયતની કલમ 30 ફકત પંચાયતના સભ્યોને જ લાગુ પડે તેવી સરપંચ પક્ષે દલીલ ગુજરાત હાઈકોર્ટે સરપંચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ત્રીજા બાળકને જન્મ આપ્યા પછી બે બાળકના નિયમના ભંગ બદલ ગામના સરપંચને હટાવવાનો…

ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, મકાઈની ખરીદી

આજથી ૩૧.૦૩. ૨૦૨૪ સુધી ઓનલાઇન નોંધણી કરવાનું શરુ ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે વાંકાનેર: રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, બાજરો, જુવાર અને મકાઈની…

બિલ્ડિંગનું કાલે પીએમના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ

રેલવે સ્ટેશન વાંકાનેરમાં રૂ.12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું વાંકાનેર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ (કાલે) વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવા રંગરૂપ સાથેના બિલ્ડિંગનો વર્ચ્યુઅલ લોકાર્પણ સમારોહ યોજાશે, રેલવે દ્વારા રાજશાહી સમયના વાંકાનેર રેલવે સ્ટેશન પાછળ…

Content Copying Forbidden !!

error: Content is protected !!