કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ચોટીલા-મોરબી બસ હાઇવે પર ચલાવો

વાયા જડેશ્વર ચલાવવા સામે વિરોધ ચોટીલા: યાત્રાધામ ચોટીલાથી સવારે 9.15 કલાકે ઉપડતી મોરબી બસનો રૂટ બદલાવતા કાયમી મુસાફરોને મુશ્કેલી વધી છે અને તેનો વિરોધ વ્યક્ત કરી જુના રૂટ ઉપર ચલાવવા માગણી કરેલ છે. ચોટીલા પંથકનાં અનેક લોકો મોરબી ઇન્ડસ્ટ્રીમાં સર્વિસ…

દીઘલિયા પ્રા. શાળામાં વિશ્વ કઠોળ દિવસની ઉજવણી

સ્વાસ્થ્ય માટે કઠોળ ખૂબ જ મહત્ત્વનું વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કઠોળ દિવસની ઉજવણીમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાષા શિક્ષક…

ભાટિયા સોસાયટીમાં ગેસ લાઈનનું ખાતમુહૂર્ત

વાંકાનેર: ભાટિયા સોસાયટી ખાતે તારીખ: 9/2 /2024 ના રોજ શુક્રવારે બપોરે 12 વાગ્યે ભાટિયા સોસાયટી ખાતે આવેલા દેવ દેવાસર મંદિર નજીક ભાટિયા સોસાયટી ખાતે ગેસ કનેક્શન લાઈનનું ખાતમુહૂર્ત વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં…

માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે રજા

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે મહર્ષિ દયાનંદ સરસ્વીતીની 200મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવેલ છે વાંકાનેર માર્કેટિંગ સાથે સંકળાયેલા ખેડૂતો વેપારીઓને જાણ કરવામા આવે છે કે તા. ૧૨-૨-૨૦૨૪ ને સોમવારના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વીતીની જન્મ જયંતિ નિમિતે ૨૦૦માં…

સહકારી/ દૂધ સહકારી મંડળીઓએ જાણવા જેવું

સહકારી મંડળીઓને માઇક્રો-ATM અને દૂધ સહકારી મંડળીના સભાસદોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે ગાંધીનગર: ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાંથી 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. આ માહિતી સહકારીતા મંત્રી…

‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત આજે મીટિંગ

વાંકાનેર : આજ શુક્રવારે સવારે 10:00 કલાકે ભાજપ કાર્યાલય, પૂર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ, 8-એ નેશનલ હાઈવે, વાંકાનેર ખાતે ‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પ્રભારી રવિભાઈ સનાવડા પધરાવવાના હોય…

ગણોત વહીવટ કાયદા (સુધારા) બિલ પાસ

બિનખેતીવાળી જમીનની જોગવાઇઓમાં મોટા ફેરફાર ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, સમયની માંગ મુજબ ગણોત સહિત કાયદાઓમાં સુધારા કરી રહી છે. સી.એસ.આર.માં એકત્રિત ફંડ…

જીવાપરના રસ્તા/ પાણી માટે ધારાસભ્યને રજૂઆત

ટંકારાના જીવાપર ગામે રોડ રસ્તા અને પાણી માટે ધારાસભ્યને રજૂઆત ટંકારા તાલુકાનાં જીવાપર ગામના આગેવાનોએ ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાને મળીને ગામના રોડ રસ્તા બાબતે રજુઆત કરી હતી અત્રે ઉલેખનીય છે કે, જ્ઞાન જયોતી પર્વના કાર્યક્રમ સ્થળે ટંકારાના જીવાપરના આગેવાનો સરપંચના…

ચેતતા નર સદા સુખી! ભંગારનાં વેપારીઓએ જાણવા જેવું

પંચાસર બાય પાસ ભંગાર વેચવા હબ બનવા જઈ રહ્યું છે વાંકાનેર: ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓ ભંગારનાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે ત્યારે તપાસ દરમિયાન વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલા કે ખરીદ કરનારની કોઈ વિગત મળતી નથી…

મોરબીને મહાનગરપાલિકાના દરજ્જાને આવકારતા પ્રજ્ઞેશ પટેલ

રાજ્યમાં મોરબી સહિત સાત પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાના રાજકીય પક્ષો, અગ્રણીઓ તેમજ પ્રજાજનોમા આનંદની લહેર પ્રસરી જવા પામી છે. મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવતા શહેરની પાયાથી માંડી તમામ પ્રકારની સુવિધાઓમાં વધારો થશે તથા…

Content Copying Forbidden !!

error: Content is protected !!