કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મેસરીયામાં રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી

મેસરીયા: તારીખ 26-01-2024ને શુદ્ધવારના રોજ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની મેસરીયા તા. શાળામાં ૭૫ માં ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રિય પર્વની ઉજવણીમાં ગામના સરપંચશ્રી વસંતબેન હસમુખભાઈ ભુસડિયા, ઉપસરપંચશ્રી જગદીશભાઈ સાકળિયા, મહિલા સરપંચશ્રીના પતિ હસમુખભાઈ તથા ગામ આગેવાનો બહોળી…

હાફ મર્ડરના ગુનામાં ૧૪ આરોપીનો નિર્દોષ છુટકારો

વાંકાનેરમાં ૨૦૧૧ માં સામ સામે ફરિયાદ થયેલ હતી જે કેસ કોર્ટમાં ચાલવા માટે મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા આ ગુનામાં ૧૪ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ વીગેરેની કલમ અન્વયે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલ હતો આ કેસ કોર્ટમાં…

એસ.એમ.પી. હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

વાંકાનેર: આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વાંકાનેર તાલુકાની એસ.એમ.પી. હાઈસ્કૂલ – સિંધાવદર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શકીલ પીરઝાદા (પુર્વ ચેરમેન માર્કેટ યાર્ડ – વાંકાનેર) ના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કમલ સુવાસના ગ્રુપમાં…

ભાજપના આગેવાનોની ખાણમાં મજૂરોના મોત

વાંકાનેર: અહીંની સરકારી હોસ્પિટલમાં ભેખડ ધસી જતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર ચાલતી ખાણોમાં કોલસો ખનન કરતા સમયે ભેખડ ધસી જતા ત્રણ પરપ્રાંતીય મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. અગાઉના સમયમાં મૂળી તાલુકાના…

ચેકિંગમાં 96.67 લાખની વીજચોરી ઝડપાઇ

ઝેરી જીવડું કરડી ગયું વાંકાનેર: વીજ ચોરીના વધતી ફરિયાદો બાદ મોરબી પીજીવીસીએલની ટીમ એક્શનમાં આવી હતી. પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના મોરબી, માળીયા, હળવદ, વાંકાનેર, ટંકારા તથા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વિસ્તારોમાં 23 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી ત્રણ દિવસ વીજ…

ભારત સંકલ્પ યાત્રાનું રાજાવડલામાં સમાપન

વાંકાનેર: સમગ્ર દેશ, ગુજરાતના વિવિધ શહેર, જિલ્લા, ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત યાત્રાના રથના માધ્યમથી સરકારી યોજનાઓનું માર્ગદર્શન તેમજ લાભાર્થીઓના પરિચય સાથે લાઇવ પ્રસારણ પણ કરી લોકોને જાગૃત કર્યા છે. ગત તારીખ 23/11/2023 થી 24/1/2024 સુધી એમ બે માસ સુધી વિકસિત…

ચંદ્રપુરમાં શનિવારના મહેફિલ-એ-નાતનો પ્રોગ્રામ

વાંકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોને આમંત્રણ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે શનિવારના તા: 27/1/2024 ના રાત્રે ઈશાની નમાઝ બાદ રસુલભાઈ ખોરજીયા (99656 78692)ના ઘરે લગ્નપ્રસંગ નિમિત્તે યોજાનાર મહેફિલ-એ-નાતના પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝ પઠાણ ખાસ ઉપસ્થિત રહેશે,…

તાલુકા કક્ષાનો પ્રજાસત્તાકનો કાર્યક્રમ સરતાનપરમાં

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં ૭૫મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી તા. ૨૬મી જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સરતાનપર પ્રાથમિક શાળા ખાતે યોજાશે. જેમાં પ્રાંત અધિકારી એસ. એમ. ગઢવીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ વેળાએ સવારે ૯-૦૦ સબ…

ભારતમાં બાળક 1.12 લાખના દેવા સાથે જન્મે છે

RTIમાં ચોંકાવનારો ખુલાસો કેન્દ્ર સરકારના માથે કુલ 159 લાખ કરોડનું દેવું! કેન્દ્ર સરકારે લગભગ બધા દેશ પાસેથી લોન પણ લઇ લીધી કેન્દ્રની સરકારે દેવાની બાબતમાં તમામ હદોને પાર કરી દીધી છે. દેશ દુનિયાની મોટાભાગના દેશો, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી…

વાંકાનેરમાં ઈવીએમ-વીવીપેટનું ડેમોસ્ટ્રેશન

વાંકાનેર: મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી, વાંકાનેર અને ટંકારામાં મતક્ષેત્રમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સુચનાથી ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે મતદાર જાગૃતિ માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશનની શરૂઆત થઇ ચૂકી છે અને આ ડેમોસ્ટ્રેશન થકી લોકો ઇવીએમ અને વિવિપેટ અંગે તમામ જાણકારી મેળવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!