કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ભારતીયો વિઝા વિના વિશ્વના 62 દેશોમાં જઈ શકે છે

મુસાફરી કરતા પહેલા સૂચિ તપાસો જાહેર કરાયેલા નવા રેન્કિંગ મુજબ ભારતનો પાસપોર્ટ વિશ્વમાં 80મા સ્થાને છે. આટલું જ નહીં, ભારતના પાસપોર્ટની તાકાત હવે એ છે કે દેશના નાગરિકો વિઝા વિના વિશ્વના 62 દેશોની મુલાકાત લઈ શકશે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર,…

જો રસોઈ ગેસ લીક થાય તો શું કરવું?

ઘણી વાર રસોડામાં કોઈ કારણોસર સિલિન્ડરમાંથી ગેસ લીક થઇ જતો હોય છે. આવા સંજોગોમાં ગભરાવાની બદલે નીચે મુજબની ટિપ્સને અનુસરો…. 0 ગેસ ખૂબ જ ખતરનાક છે. તેથી, કોઈ પણ પ્રકારના અગ્નિશામક ઉપકરણો લીક થવાના કિસ્સામાં નજીક રાખવા જોઈએ નહીં. 0…

ખેતીની જમીન પર પણ ઈન્કમ ટેક્સ લાગે છે

એક સામાન્ય માન્યતા છે કે ખેતીમાંથી થતી આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. આ સાથે ઘણા લોકો એવું પણ માને છે કે ખેતીની જમીનના વેચાણથી થતી આવક પર આવકવેરો લાગતો નથી. એવું માનવું ખોટું છે. ક્યા કેસમાં ખેતીની જમીન એટલે…

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ફૂડ પેકેટ વિતરણ

વાંકાનેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા AAA ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ પરિવારના બાળકો ચીકી, લાડુડી, સીંગપાક, સેવમમરા અને મમરાના લાડવા જેવો પૌષ્ટિક નાસ્તો જમી શકે તે માટે ગ્રુપના સભ્યોએ શહેરનાં સ્લમ વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. કમલ…

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવીનું રાજીનામું

વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપવામાં આવ્યું છે અને હાલમાં પોતાના કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને પૂરતો સમય આપી શકતા ન હોય તે માટે થઈને આ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે…

ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની નિયુક્તિ

વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ માણસુરિયા વાંકાનેર: જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ દેગામા, ઉપપ્રમુખ તરીકે કિશનભાઇ કારુ, મહામંત્રી તરીકે સુરેશભાઈ થરેચા, મહામંત્રી તરીકે પ્રતાપભાઈ લાલવાણી, મંત્રી તરીકે સંજયભાઈ સુરેલાં, મીડિયા ઇન્ચાર્જ…

ભેરડા અને ખીજડીયાના તળાવ રીપેર થશે

વાંકાનેર: વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની રૂ. ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકાના ભેરડા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૩૮.૯૯ લાખ અને…

આવકનો દાખલો મેળવવા માટેની સરળ પ્રક્રિયા

વાંકાનેર: આવકનો દાખલો મેળવવા અરજદારોને ઘણા ધક્કા થતા હોય છે, ત્યારે આ માટેની સરળ પ્રક્રિયા જાણીએ આવકનો દાખલો મેળવવા જરૂરી પુરાવા ૧) અરજદારનો આધાર કાર્ડ ૨) અરજદારનું રેશનકાર્ડ ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર) ૪)…

ઓળ ગામે 20 જાન્યુઆરીથી રામકથા યોજાશે

ધર્મપ્રિય જનતાને સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા નિમંત્રણ વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામ ખાતે સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તા. 20 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીરામ ચરિત માનસ પારાયણ નવાહયજ્ઞ અને…

તાલુકાના ખેલમહાકુંભમાં ચેસ સ્પર્ધામાં વિજેતા

વાંકાનેર : વાંકાનેર તાલુકાની અમરસિંહજી હાઈસ્કુલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં ચેસ સ્પર્ધામાં અમરપરા તાલુકા શાળામાં ધો.5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધંધુકિયા દ્રશ્ય પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બન્યો હતો. તાલુકા…

Content Copying Forbidden !!

error: Content is protected !!