કુંવરજીભાઈ બાવળીયા કાલે વાંકાનેર તાલુકામાં
માટેલ, ઠીકરીયાળા અને મેસરીયા ગામમાં આગમન થશે વાંકાનેર: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે તા. ૦૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વાંકાનેર તાલુકાના માટેલ ખાતે ખોડીયાર મંદીર ખાતે સામાજીક પ્રસંગે…