કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

બગીચા માટે લાંબી રાહ જોવી નહિ પડે

વાંકાનેર વાસીઓને 2024માં પાલિકા તંત્ર બગીચાની ભેટ આપશે, જેમાં વોકિંગ ટ્રેક, જોકિંગ ટ્રેક, યોગાસન, મ્યુઝિકલ ફાઉન્ટન, બાળકો માટે રમત ગમતના સાધનો તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ સંપૂર્ણ ગાર્ડન લોકાભિમુખ કરવામાં આવશે. જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે જડેશ્વર રોડ…

ખેડૂતની જણશોને વીજ અકસ્માતે વીમાની માહિતી

જનરલ મેનેજર (એફ એન્ડ એ) પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, રાજકોટ તરફથી તા. ૧૪-૩-૨૦૨૩ ના બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ નીચે મુજબની વીમા પોલિસી પીજીવીસીએલ દ્વારા ઓરીએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપની પાસેથી ખરીદ કરવામાં આવેલ છે. સદર વિમા પોલીસીનો લાભ વીજ અકસ્માત…

સલ્ફર ખાતરની ખરીદીની ખેડૂતોને મજબૂરી !

ગુજરાતમાં કુલ ૪૯ લાખ હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ છે. હાલ ઘઉં, ચણા, રાયડો અને જીરુ જેવા પાકો માટે યુરિયાની માંગ છે. આ સિઝનમાં છોડના વિકાસ માટે હાલ યુરિયા ખાતર નાંખવુ જરૂરી છે. અગાઉ જયારે સિઝનના પ્રારંભમાં વાવેતર શરૂ થયુ ત્યારે…

રેલવેના પ્રશ્નો અંગે વાલજીભાઈની સાંસદને રજુઆત

વાંકાનેર: હસનપરના સામાજીક કાર્યકર વાલજીભાઈ ઉકાભાઈ મદ્રેસાણીયાએ તા: ૦૧-૦૮-૨૦૨૩ના રેલ્વેને લગતા પ્રશ્નો બાબતે સંસદસભ્યશ્રી કેશરીદેવસિંહજી ઝાલા સમક્ષ લેખિત રજુઆત કરી હતી, પાંચ મહિના પહેલા લખાયેલા પત્રના જવાબની અરજદારને રાહ છે. રેલ્વેને લગતા આ પ્રશ્નોની વિગત નીચે મુજબ છે. 1) વાંકાનેર…

અમરાપરમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લાગશે

સતાપરના મહિલા સરપંચને પદેથી દુર કરાયા: ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવ્યા હતા વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામમાં સીસીટીવી કેમેરા મુકવા માટે મંજૂરી મળી હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ટંકારા તાલુકાના અમરાપર…

લોકસભામાં એક લાખ મતદારોનો વધારો નોંધાયો

તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચેમ્બર મળશે વાંકાનેર: દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી લક્ષી તંત્રમાં ફેરવાયને ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જેમાં મોરબી જિલ્લામાં આ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બુથ વાઇઝ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ…

પશુપાલન માટે મળશે 1 લાખ 60 હજાર રૂપિયા

પશુ શેડ યોજના માટે મનરેગા જોબ કાર્ડ હોવું આવશ્યક સરકાર પશુપાલન માટે 1 લાખ 60 હજાર રૂપિયા આપી રહી છે, અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે, સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે. આ યોજના…

નવા કાયદામાં FIR થી ચુકાદા સુધીની સમયમર્યાદા

ન્યાય માટે તારીખ પછી તારીખ નહીં આવે શારીરિક શોષણના કિસ્સામાં પીડિતાનો મેડિકલ રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે અને સાત દિવસમાં કોર્ટ ચાર્જશીટ માટે મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે નવી દિલ્હી: મોડા મળેલા ન્યાયને ન્યાય ન કહેવાય. આ સત્ય…

જિલ્લામાં નવા શિક્ષણ અને પ્રા. શિક્ષણ અધિકારી

વાંકાનેર આચાર્યની શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે બદલી મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું વાંકાનેર: મોરબી જિલ્લાના નવા શિક્ષણ અધિકારી તરીકે કમલેશકુમાર મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નમ્રતા મહેતાને મુકવામાં આવ્યા છે. સાથે જિલ્લાના બે આચાર્યને શિક્ષણ અધિકારીની બઢતી…

વાંકાનેર ચીફ ઓફિસરનું સાચી દિશાનું કદમ

હવે જપ્તીની કાર્યવાહીના મંડાણની જરૂર છે વાંકાનેર: શહેરની અને ગ્રામ્ય પ્રજા વાંકાનેરમાં ટ્રાફિક સમસ્યાથી વર્ષોથી બલ્કે દાયકાઓથી પીડાય છે. લોક દરબારની ભાગ્યેજ એવી મિટિંગ હશે, જેમાં આ સમસ્યાની રજૂઆત ન થઇ હોય. એક તો શહેરની બજારો જ સાંકડી છે અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!