કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

અયોધ્યાથી આવેલ અક્ષતકુંભનું ભવ્ય સામૈયું

વાંકાનેરમાં વિશ્વ હિન્દુ પરિસદના અધ્યક્ષસ્થાને શ્રીરામ જન્મભુમી તિર્થક્ષેત્ર, અયોધ્યાથી આવેલ વાંકાનેર નિલકંઠ ઉપનગરનો મુખ્ય અક્ષતકુંભનો ભવ્ય સામૈયા દિવાનપરા (સ્ટેચ્યુ) ખાતેથી કરવામાં આવ્યા હતાં. આ અક્ષત કુંભના સામૈયામાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતાં. પ્રથમ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કુંભને માથે રાખી પુજા…

સિંધાવદર પાસેના અકસ્‍માત કેસમાં નિર્દોષ છુટકારો

કાર અને મોટર સાયકલ વચ્ચે ર૦ર૦માં અકસ્માત થયેલ રાજકોટ: સિંધાવદર ગામ પાસે ઇકો કાર અને મોટર સાયકલ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં ઇકો કાર ચાલકનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો. આ કેસની ટુકમાં હકિકત એવી છે કે ગત તા.૩૦-૪-ર૦ર૦ના રોજ ગુજરનાર ઇરફાન…

આંગણવાડી બહેનો લોહીના આંસુએ રડે છે

લઘુત્તમ વેતન મુદ્દે આશા વર્કર બહેનોનું સરકારને અલટીમેટમ સરકાર સામે પણ જોતી નથી. વાયદા પર વાયદા કરે રાખે છે અમદાવાદ: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, પણ સરકાર સામે અમુક વર્ગના કર્મચારીઓ નારાજ છે. ઘણા સમયથી કર્મચારીઓ તેમની માગોને…

નકલી ટોલનાકા: પ્રાંત અધિકારીને રીપોર્ટ સોપાયો

પોલીસ કામગીરી પર સવાલ: ૨૧ દિવસ બાદ હજુ આરોપીનો પત્તો ના લાગ્યો વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાયાને ૨૧ દિવસનો સમય વીત્યા છતાં હજુ એકપણ આરોપી પોલીસને હાથ લાગ્યો નથી સામાન્ય રીતે હત્યા કે લૂંટ જેવા ગુનામા મોરબી જીલ્લાની…

મુસાફરનો ફોન પરત આપી માનવતા મહેકાવી

ધ્રાગંધ્રા રૂટની બસના ડ્રાઇવર અને કંડક્ટરની પ્રમાણિકતા વાંકાનેર એસ. ટી. ડેપો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ વાંકાનેર: ધ્રાગંધ્રા ડેપોની રાજકોટ વાંકાનેર ધ્રાગંધ્રા રૂટની બસમાં પેસેન્જર પોતાનો મોબાઇલ ભૂલીને ઉતરી ગયો હતો જે બાદમાં ડ્રાયવર અને કંડક્ટરને હાથ લાગ્યો હતો. જે…

વધુ બે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવાઈ

નકલી ટોલનાકા પ્રકરણમાં સરકારી વકીલની દલીલો માન્ય મોરબી જિલ્લામાં 6 દિવસમાં અધધધ 1.84 કરોડની વીજચોરી પકડાઈ જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર 2 લાખની લાંચ લેતા પકડાયા વાંકાનેર : વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકુ ચલાવી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન કરવા…

પ્રા. શિક્ષક સંઘ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન

ગારિયાનો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક આયોજીત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું હતું.જેનું ઉદ્દઘાટન વાંકાનેર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હરુભા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.. તેમની સાથે મોરબી જિલ્લા ભાજપના મંત્રી જસદણ સિરામિક…

અમરસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

વાંકાનેર તાલુકાના અમરસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અમરસર ગામે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો…

જિલ્લા અધિક કલેકટર એન.કે. મૂછારની બદલી

નવા કોઈ ન મુકાતા જગ્યા ખાલી મોરબી : મોરની જિલ્લા અધિક કલેકટર એન.કે. મુછારની બદલી થઈ છે. જો કે સામે કોઈ નવા અધિકારી આ જગ્યાએ ન મુકાતા હાલ જગ્યા ખાલી થઈ ગઈ છે. એક તરફ ચૂંટણી માથે છે અને આ…

હવે પોસ્ટપેઈડનું બિલ નહીં ભરો તો જેલ

સરકારે નવા નિયમ જાહેર કર્યાં નવી દિલ્હીઃ પોસ્ટપેઈડ બિલ પેમેન્ટમાં વિલંબ કરવા પર હવે જેલ થઈ શકે છે. હવે આમ કરવા પર તમારે કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. સાથે કોર્ટનો આદેશ ન માનવા પર જેલ પણ થઈ શકે છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!