કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની આગાહી

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

વાંકાનેર: રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 5-6 મે, 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,…

વાંકાનેર તાલુકા પંચાયતના ટીડીઓની બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા બદલીઓનો ધણાવો ફૂટ્યો છે, જેમાં 46 ટીડીઓ ની એકી સાથે બદલી કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર તાલુકાના ટીડીઓ ની પણ બદલી થયેલ છે… વાંકાનેર તાલુકા પંચાયતના ટીડીઓ રિઝવાન એમ. કોંઢીયાની ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયતમાં…

માવઠાની આગાહી વચ્ચે યાર્ડ સેક્રેટીની જાહેર સૂચના

માવઠાની આગાહી વચ્ચે યાર્ડ સેક્રેટીની જાહેર સૂચના

તા.૩ થી તા.૬/૫/૨૦૨૫ની આગાહી છે વાંકાનેર: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેર મુ. ચંદ્રપુર, તા. વાંકાનેરના સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે “માવઠા” (કમોસમી વરસાદ)ની આગાહી અનુંસંધાને દરેક દલાલભાઈઓ તથા વેપારીભાઈઓને જાહેર જાણ કરવામા આવે છે કે તા.૩/૫/૨૦૨૫ થી તા.૬/૫/૨૦૨૫ સુધી…

ટંકારાની અમરાપર (ટં) પ્રા. શાળાનું CGMS-2025માં ગૌરવપૂર્ણ પરિણામ

શાળાની એક વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતના પ્રથમ 477 માં ટંકારા : તાજેતરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી CGMS-2025 પરીક્ષા પરિણામમાં ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાએ ફરી એકવાર સમગ્ર તાલુકામાં ગૌરવપ્રદ પરિણામ હાંસલ કર્યું છે. આ શાળાના કુલ 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,…

ગુલાબનગરમાં ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરાઈ

મહિલાઓએ ખાલી માટલા સાથે રજૂઆત કરી હતી વાંકાનેર : શહેરની બાજુમાં આવેલ ગુલાબનગર ખાતે છેલા ૧૫ દિવસથી પાણી વિતરણ બંધ કરવામાં આવતા ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો જેના પગલે ગ્રામજનો દ્વારા મહિલાઓએ ખાલી માટલા સાથે પાલિકા કચેરી તથા સેવા…

ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના પ્રશ્નોનું આવેદન અપાયું

વાંકાનેર તા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રીને રજુઆત વાંકાનેર: તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવો, પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી…

હઝરત કામુંશાહ પીર બાવળાવદરમાં તા: ૧૨ સોમવારે ઉર્ષ શરીફ

બાવળાવદરમાં આવેલ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુસ્લિમ ચાંદ 13 જીલ-કઅદ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રોજ ઉજવવાનું નકકી કરેલ છે જેમાં આવવા હિન્દૂ-મુસ્લિમોને જાહેર આમંત્રણ છે. મિલાદશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રે દશ વાગે, સંદલશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રીના અને…

ટંકારા તાલુકાના છ શિક્ષકોને “પર્યાવરણ સંરક્ષણ-એવોર્ડ” એનાયત

ભૂતકોટડા અને હરબટીયાળી પ્રાથમિક શાળા ના શિક્ષકોનો સમાવેશ ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર રાજ્યનાં પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી…

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો વાહનોની ખરીદી માટેની મર્યાદા નક્કી કરવામાં આવી ગાધીનગર: રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના સભાસદી મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો…

કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાના દિવંગતોને શ્રધ્ધાંજલિ

વાંકાનેર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે અને નિર્દોષ લોકોને ગોળીઓ મારીને તેની હત્યા કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેર શહેર અને કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી, ડો.દિનેશભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!