કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

દિવાનપરામાં ફ્લેટમાં પાંચમા માળે આગ લાગી

ઘરવખરી બળીને ભસ્મીભુત વાંકાનેર: આજે વહેલી સવારે દિવાનપરા સ્થિત વૃજ રેસીડેન્સીના પાંચમાં માળે ભયાનક આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે વૃજ રેસીડેન્સીમાં પાંચમાં માળે રહેતા લેબોરેટરી ટેકનીસીયલ ચેતનભાઈ માંત્રાણીના ફલેટમાં સોટસર્કીટના કારણે આગ…

વાલાસણ- પીપળીયારાજ રોડ પૂર્વવત ચાલુ થયો

રોડ પર વીજ પોલ ધરાશાયી થયો હતો વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ વાંકાનેર: તાલુકાના વાલાસણ- પીપળીયારાજ વચ્ચે ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવાના કારણે આ બે ગામ વચ્ચે એક વીજ પોલ ધરાશાયી થઈને રોડ વચ્ચે પડતા રોડ બંધ થઈ…

વાંકાનેર તાલુકા ભાજપના હોદ્દેદારો વરણી કરાઈ

પક્ષે ટિકીટ ન આપતા ઉમેદવારી કરનારા સસ્પેન્ડ

વાંકાનેર: તાલુકા સંગઠનની પુનઃરચના કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા…

આગામી મંગળવારના મેસરીયા ખાતે રકતદાન કેમ્પ

વાંકાનેર: ભારતીય સેના દ્વારા POK વિસ્તારમાં ઓપરેશન સિંદૂર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને જવાનો માટે તથા નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે જીલ્લા આરોગ્ય વિભાગ મોરબી…

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

એરપોર્ટ હાઈએલર્ટ પર હોઈ તથા સુરક્ષાને ધ્યાને રાખીને ફક્ત ૪ થી ૫ લોકોને જ જવું ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેનશ્રી તરફથી સહર્ષ માહિતી આપવામાં આવે છે કે, હજ ર૦રપ માટે અમદાવાદ એરપોર્ટથી જતાં હજ યાત્રિકોને વિદાય આપવા આવતા દરેક હજ…

બાગાયતના ઘટકમાં સહાય માટે ખેડૂત પોર્ટલ ખુલ્યું

આવતી કાલથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

31/5/2025 સુધી જ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે બાગાયતના વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે બાગાયતદાર ખેડૂતો ખેડૂત આઈ પોર્ટલ ૨.૦ ઉપર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ…

સરકારી હોસ્પિટલમાં શનિવારે રક્તદાન કેમ્પ

વાંકાનેર : ભારતીય સેના દ્વારા POK વિસ્તારમાં ઓપરેશન સિંદૂર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને જવાનો માટે તથા નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલના…

રવિવારે પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા

રવિવારે પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા

70 વર્ષથી વધુ વયના પેન્શનરોનું થશે સન્માન વાંકાનેર: તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા આગામી તા.11/5ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે અત્રેના જીનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરના સભાખંડમાં રાખવામાં આવી છે. જેમાં 70 વર્ષથી મોટી ઉંમરના તમામ સભ્યોનો સન્માન સમારંભ…

જિલ્લામાં પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ

જિલ્લામાં પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ

વાંકાનેર કેન્દ્રનું 88.61% પરિણામ આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે… ધોરણ 10નું મોરબી જિલ્લાનું 88.78 ટકા પરિણામ આવ્યું…

મિતાણા ચોકડીએ ડમ્પરે પલ્ટી મારતા ડીઝલ/ ઓઈલ ઢોળાયું

ટંકારા : ગત રાત્રીના 8-30 કલાકે ટંકારાની મિતાણા ચોકડીએ રાજકોટથી પડધરી જતા રેતી ભરેલા ડમ્પરના ડ્રાઈવરે સ્પીડમાં વણાંક લેતા ડમ્પર પલ્ટી મારી ગયું હતું. જેના કારણે ડમ્પરમાંથી રોડ ઉપર ડીઝલ અને ઓઈલ ઢોળાતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!