કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મહેસૂલ તલાટીની નવા નિયમ પ્રમાણે થશે ભરતી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

પરીક્ષા પદ્ધતિમાં પણ થયો છે ફેરફાર ગાંધીનગરઃ રેવન્યુ એટલે કે મહેસૂલ તલાટીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2389 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 25 મે…

તાલુકામાં રૂપિયા 3.51 કરોડના ટેન્ડર પ્રકાશિત

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

ગારિયાથી પાજ અને લુણસરથી ચિત્રાખાડા રોડનો સમાવેશ ભીમગુડામાં ચેકડેમનું બાંધકામ કરવામાં આવશે વાંકાનેર તાલુકામાં એમએમએસજીવાય યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ ગારિયાથી પાજ કિ.મી. ૦/૦ થી ૧/૯૦૦ વી.આર. તા. વાંકાનેર જિ. મોરબીના રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, આ ટેન્ડરની છેલ્લી…

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025 ના રોજ સોમનાથ – વેરાવળ-સાબરમતી (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ થી લીલી ઝંડી બતાવીને રવાના કરશે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ…

રાજકોટ દૂધ સંઘ દ્વારા વિમા પોલીસી અંતર્ગત ચેક અર્પણ

અકસ્માત અસરગ્રસ્ત સરધારકા દુધ ઉ.સહ.મંડળીના સભ્યનો સમાવેશ રાજકોટ ખાતે વિઠલભાઈ રાદડીયા જીલ્લા બેંક ભવનખાતે રાજકોટ જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંધ લી.દ્વારા લેવાયેલ અકસ્માત વિમા પોલીસી અંતર્ગત જુદા જુદા તાલુકાની દુધ ઉત્પાદક મંડળીના 4 સભાસદોનુ અકસ્માતે અવસાન થતા તેમના વારસદારોને 40…

ફાયરિંગ બટની આજુબાજુ 25 મે સુધી પ્રવેશબંધી

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ વાંકાનેર: ફાયરીંગ બટ ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક, રા. અ પો.દળ જૂથ-૧૩, ઘંટેશ્વર(રાજકોટ)ની ‘એ’,’બી’, ‘સી’, ‘હેડ કવાર્ટર’ કંપની તથા એમ.ટી. વિભાગના કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓની વર્ષ-2035ના અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસ કરવા માટે અને DY.…

અમરાપર (ટં) પ્રા.શાળાને ગુણોત્સવમાં મળ્યો એ ગ્રેડ

વાંકાનેર: તાજેતરમાં સરકારી પ્રાથમિક શાળાઓના ગુણોત્સવનું 2024- 25 ના વર્ષનું પરિણામ જાહેર થયું છે. જે સ્કૂલની ગુણવતા સૂચવે છે. જેમાં ટંકારા તાલુકાની અમરાપર પ્રા.શાળાએ A ગ્રેડ મેળવીને ખૂબ સારું પ્રદર્શન કરેલ છે. અમરાપર શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ ગાંભવા અને સમગ્ર સ્ટાફ…

૨૪ મે (કાલે) ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ

યાત્રી ગણ કૃપયા ધ્યાન દે વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવા સબબ પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજ (FOB) ને તોડવા માટે બ્લોકને કારણે ડિવિઝન થી પસાર થનારી ગાંધીનગર કેપિટલ-વેરાવળ ટ્રેન…

પોરબંદરમાં મારામારીના ગુન્હામાં વોન્ટેડ વાંકાનેરથી ઝડપાયો

સગીરાને ભગાડી જવાના ગુન્હામાં જેલમાંથી છૂટયા બાદ તેના ઘરે જઇને પથ્થરના છૂટા ઘા કરી આપી હતી ધમકી વાંકાનેર: પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરીને ખરાબ કૃત્ય કરનાર શખ્શ જેલમાંથી છૂટીને સગીરાના ઘરે જઈ કેસમાં સમાધાન કરાવવા ધમકી આપીને પથ્થરમારો…

આગામી 27 તારીખે વીસીપરા ખાતે નવરંગો માંડવો

વાંકાનેર : આગામી તારીખ 27 મે ને મંગળવારના રોજ વાંકાનેરના વીસીપરા ખાતે ચામુંડા માતાજી તથા મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે… રમેશભાઈ કાનજીભાઈ સેટાણીયા તથા વિજયભાઈ શામજીભાઈ સેટાણીયા સહ સેટાણીયા પરિવાર દ્વારા આ નવરંગો માંડવો યોજાશે. જેમાં 27 મેએ સવારે 7…

ટ્રેનની ચેઈન ખેંચવાના જાણો રેલવેના નિયમ

ચેઈન ક્યારે ખેંચી શકાય? કારણ વગર ચેઈન પુલિંગની કેટલી સજા? કોઈણ ટ્રેનની અંદર કટોકટીની પરિસ્થિતિઓ માટે ટ્રેનોમાં ચેઈન પુલિંગનો વિકલ્પ હોય છે, પરંતુ ઘણા મુસાફરો કોઈ પણ કારણ વગર ચેઈન ખેંચે છે. જો કોઈ આવું કરે છે તો આ એક…

Content Copying Forbidden !!

error: Content is protected !!