કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

નવા રાજાવડલામાં કેનાલ તૂટતાં રસ્તા ધોવાયા

ખીજડીયા અને આશિયાના સોસાયટીમાં પણ વીજળી પડી હતી વાંકાનેર: આજે તાલુકાના નવા રાજાવડલામાં કેનાલ તૂટી હતી, અને રસ્તાઓ ધોવાયા હતા. ગામલોકોએ આક્ષેપ કર્યો હતો કે કેનાલ તૂટવાનું કારણ કોન્ટ્રાકટરની ભૂલના કારણે આ ઘટના બની હતી, જેનો ભોગ આમ જનતા બની…

સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી

તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: અહીં ચંદ્રપુર હાઇવે, ભાટિયા સોસાયટી સામે, માં હોસ્પિટલ પાસે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે શાળાના આચાર્ય મુસ્તાક સાહેબ, નિઝામ સાહેબ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી આઝાદીના લડવૈયાને…

તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પલાંસડી ખાતે

આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને પ્રશસ્તિપત્ર વાંકાનેર: 79 મા સ્વતંત્રતા દિન નિમિતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામ ખાતે કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ…

વાંકાનેર વિસ્તારની સ્વનિર્ભર શાળાઓ દ્વારા વૃક્ષારોપણ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વાંકાનેર: વિસ્તારમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ દ્વારા રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્વનિર્ભર શાળા દ્વારા માત્ર એક દિવસમાં આશરે 2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં…

જાલીની બહેનોને ફળ/શાકભાજી પ્રોસેસિંગ શીખવાડાયુ

મિક્સ શાકભાજીનું અથાણું, ટમેટો કેચઅપ, ટોપરાના લાડવા, બટાકાની જલેબી, લીંબુ-ખજૂરનું અથાણું, મિક્સ ફ્રૂટ જામ, ફ્રૂટ શરબત જેવી અનેક વાનગીઓ બનાવતા શીખડાવાઈ વાંકાનેર: દીપક ફિનોલિક્સ લિમિટેડના નાણાકીય સહયોગથી દીપક ફાઉન્ડેશન વાંકાનેર તાલુકાના ૧૯ થી વધુ ગામોમાં પ્રકલ્પ સંગાથનું અમલીકરણ કરી રહ્યું…

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની તબિયત હવે સ્વસ્થ

લુણસર મહાલના 34 ગામોને સિંચાઇના પાણીની મંજૂરી

૨ નળી ૮૦ થી ૮૫ ટકા બ્લોક આવેલ વાંકાનેર: અહીંના ભાજપના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની તબિયત અચાનક અસ્વસ્થ થતા તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીતુભાઈ સોમાણીને અચાનક પરસેવો વળવા લાગતા અને બેચેની…

વોકહાર્ટ હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું

દર્દીના પરિવારજનોનો આક્ષેપ રૂ. 2.50 લાખ માંગ્યા, દર્દીના સગાએ કહ્યું કે, આ વ્યક્તિ મૃત છે, ખરાઈ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ લઈ લ્યો સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા રાત્રે સાડા ત્રણ વાગ્યે દર્દીનું મૃત્યુ થયુ હોવાનું બહાર આવ્યું, તબીબે સવારે…

આજે વાંકાનેર-મોરબી વચ્ચેની તમામ ડેમુ ટ્રેનો રદ્દ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

રાજકોટ: ટેકનીકલ કારણોસર તા.13 ઓગષ્ટનાં રોજ વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનીકલ કારણોસર રદ્દ કરવામાં આવી છે. રેલ યાત્રીઓ નોંધ લેવી ટ્રેનોનાં સંચાલન સંબધિત નવીનત્તમ અપડેટસની જાણકારી માટે વેબસાઈટની મુલાકાત લેવી.

ધમલપર ચોકડી પાસેના કેસમાં જામીન મંજુર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

અગાઉ લગ્ન થયેલ છોકરીને ત્યાં રહેવું ન હોઈ મૈત્રી કરારથી રૂપિયા 15 લાખની ઉઘરાણી બાબતે બઘડાટી બોલી હતી વાંકાનેર તાલુકાના ધમલપર ચોકડી પાસે મનોજભાઈ હીરાભાઈ સરૈયા તથા કુટુંબી જનો ઉપર ધોકા પાઈપ વડે (૧) રાહુલ સામંતભાઈ હાડગરા, (૨) હરેશભાઈ મસાભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!