કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

અમેરિકાને સાચવવામાં ગુજરાતના ખેડૂતો મરશે

કપાસ વાવનાર ખેડૂતોને મળશે હેક્ટરે રૂ. 14 હજાર

હવે કપાસના ભાવ નહીં વધે નવી સિઝન દરમિયાન સ્થાનિક કપાસની માંગ ઘટી શકે છે ભારત ભલે એમ કહે કે દેશના ખેડૂતોના હિતોના રક્ષણ માટે અમે અમેરિકા સામે ઝૂકશું નહીં પણ કાલે જાહેર થયેલા એક નોટિફિકેશનને કારણે હવે નવા પ્રશ્નો ઉભા…

CRS પોર્ટલમા જન્મ મરણની એન્ટ્રી કરવાની તાલીમ અપાઈ

જિલ્લા આંકડામદદનીશ વી.એમ. બાદીની ઉપસ્થિતિ મોરબી: ગઈ કાલે જીલ્લા ખાતે ડો. પી.કે. શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા આંકડા મદદનીશ, તાલુકામાંથી એક ટેકનિકલ બાબતના જાણકાર…

રંગપરમાં સાપ કરડેલ યુવતીનો 108 એ જીવ બચાવ્યો

વાંકાનેર: તાલુકાના હાલ રંગપરમાં રહેતા મૂળ એમપીના એક મહિલાને રાત્રે ઘરે સુતા હતા, ત્યારે સાપ કરડતા 108 ની ટીમે ત્યાં પહોંચી સારવાર આપી જીવ બચાવ્યો હતો…. જાણવા મળ્યા મુજબ રંગપરમાં રહેતા મૂળ એમપીના યુવતી મંજુબેન અનિલભાઈ માવી (ઉંમર:- 20 વર્ષ)…

પીર હસન કબીરૂદ્દીન (રહે.) નો આવતી કાલે ઉર્સ શરીફ

بسم الله الرحمن الرحيم વાંકાનેર: ગુજરાત ઔર પુરે ભારતમેં બસને વાલે મોમીન કૌમકો દિને ઇસ્લામ કી હિદાયત દેને વાલે સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદ્દીન કુફ્ર શિકન ઉર્ફ હસન દરીયા પીર (રહેમતુલ્લાહી અલયહ) (મદીનતુસ સાદાત ઉચ્ચ શરીફ, સિંધ) (વિસાલ હીજરી…

વાંકાનેરમાં સિઝનનો 17 ઇંચ વરસાદ પડયો

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

વાંકાનેર અને ઢુવા ચોકડીએ વરસાદ પડી રહ્યો છે વાંકાનેર: લોકોએ મેળાની મજા માણી લીધી છે, તહેવારો પુરા થઇ ગયા છે, ત્યારે આજ સવારથી વેપારીઓએ દુકાન ખોલી- ન ખોલી વાંકાનેરમાં વરસાદ શરુ થઇ ગયો છે અને અત્યારે પણ ધીમી ધારે વરસી…

મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર પટેલ

મોરબી જિલ્લાના એસપીની બદલી: અમદાવાદ મુકાયા મોરબી : રાજ્યના 105 આઈપીએસ અધિકારીઓની ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની પણ બદલી કરવામાં આવી છે. તેમને અમદાવાદ એસઓજીના ડીસીપી બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમની…

મચ્છુ-1 ડેમ ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ બાકી

ઘેટાં- બકરા, માલ-ઢોરને સાચવજો: માર્ગદર્શિકા જાહેર

ડેમ સાઈટ પર ચૌદ ઇંચ વરસાદ પડયો વાંકાનેર: તાલુકાનો મચ્છુ-1 ડેમ અત્યારે 44.96 ફૂટ ભરાઈ ગયો છે એટલે કે ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ જેટલો બાકી રહ્યો છે, ટકાવારીમાં વાત કરીયે તો 68.11 % ભરાયો છે, મતલબ કે ઉપરના ચાર…

અન્નપૂર્ણા યોજનામાં વાંકાનેરમાં 300 લોકોને મળતું ભોજન

વાંકાનેરમાં હાલ ત્રણ સ્થળોએ ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે વાંકાનેર: કેન્દ્ર સરકારશ્રીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે, ગુજરાતમાં તેનો અમલ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો…

22 ઓગસ્ટ (શુક્રવાર) ના મોડી આવનારી બે ટ્રેનો

વાંકાનેર સ્ટેશને ગુવાહાટી એકસપ્રેસ અને પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ મોડી આવશે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની કઈ કઈ ટ્રેનને રિશિડ્યુલ એટલે કે સમયમાં પરિવર્તન કરાયું છે તે જાણો રિશેડ્યુલ થયેલી ટ્રેનો:ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એકસપ્રેસ 22.08.2025 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય…

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને દિલિપ કુમારનો પરિવાર, મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા નો સમાવેશ દેશના વિભાજન સમયે પશ્ચિમી પાકિસ્તાન અને અને પૂર્વી પાકિસ્તાનમાંથી કૂલ 86 લાખ લોકો ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાંથી 96…

Content Copying Forbidden !!

error: Content is protected !!