કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજકોટ ડિવિઝનની 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર

22 જુલાઈની પોરબંદર – દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો: 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરાયો છે. મુસાફરો ની સુવિધા અને સંચાલનના કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો અને…

મંજુરી વગર ખેતરના શેઢે વિજપોલ ઉભા કરવા સામે રોષ

જેતપરડાના આગેવાનોનું પ્રાંત કચેરીમાં આવેદનપત્ર વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ગઈ કાલે જેતપરડા ગામ ખાતે…

કણકોટ: વાડામાં ઘાસચારામાં આગથી નુકશાન

અમરસર રેલવે ફાટકે પંચાસિયાના રહીશની કારમાં આગ

સરતાનપર રોડ પરથી વરલી ભક્ત પકડાયો વાંકાનેર: તાલુકાના કણકોટ ગામમાં બપોરના સમયે ગામ નજીક આવેલ સારદીયા પ્રકાશભાઈ ધનજીભાઈના ગામ નજીક આવેલ ઢોર બાંધવાના વાડામાં કડબ, પશુના ઘાસચારાના જથ્થા પરથી પસાર થતા વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી…

મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

તા.૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકામાં 10 સંચાલક, 25 રસોયા તથા 23 મદદનીશોની જગા ભરાશે વાંકાનેર: આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા તથા મદદનીશોની ખાલી પડેલ જગ્યાએ તદ્દન હંગામી ધોરણે…

સીટી પોલીસમાંથી ગાંધીનગર વિજીલન્સ બ્રાંચમાં નિમણુંક

વાંકાનેર: અહીં સીટી પોલીસમાં ફરજ બજાવતા ભરતભાઈ દલસાણીયાની ગાંધીનગર વિજીલન્સમાં નિમણુંક કરવામાં આવી છે, જેથી સમગ્ર પોલીસ પરીવાર મોરબી જીલ્લા દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે… તેઓને ગાંધીનગર વિજીલન્સ બ્રાંચમાં પોસ્ટીંગ મળ્યું છે. ભરતભાઈ દલસાણીયાએ પોલીસ તંત્રમાં પણ દરેક કર્મચારીઓના…

વાંકાનેરમાં મોકડ્રીલનું આજનું આયોજન મુલતવી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે મોરબી : ઓપરેશન શિલ્ડ અન્વયે આજે તા.૨૯ મે, ૨૦૨પ ને ગુરુવારના રોજ રાજ્યભરમાં યોજવામાં આવનાર મોકડ્રીલ અને બ્લેક આઉટનું આયોજન હાલ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે. જાણવા મળ્યા મુજબ…

‘સિંગલ યુઝ પ્લાસ્ટિકને પંચાસરની ના’

ધમલપર-2 ના વર્લીફીચરના આંકડા લખનાર સામે કાર્યવાહી: પંચાસર ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ખાસ ગ્રામસભા યોજાઈ વાંકાનેર: તાલુકાના પંચાસર ગામ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ ઘટાડવા તેમજ પુનઃઉપયોગ અને રિસાયકલ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે સિંગલ યુઝ…

27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ દર શુક્રવારે/ રવિવારે પ્રભાવિત

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે. વિગતવાર માહિતી નીચે…

લગ્ન પ્રસંગમાં બીરિયાની ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ

4 લોકોને મોરબી સિવિલમાં ખસેડાયા વાંકાનેર: અહીં ગઈ કાલે લગ્નના જમણવારમાં બીરિયાની ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘણા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં…

ટંકારામાં 28 મેના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

વાંકાનેરમાં તા: 29 ના ભરતી મેળો

18 થી 35 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો યોગ્ય મોરબી: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.28-5-25 ના રોજ સવારે 11 કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!