કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મહીકા ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાઈ ગયો

વાંકાનેર: અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ”માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના…

લિંબાળાની ધારે સર્વે મુસ્લિમ સમાજ સમૂહ શાદી યોજાઈ

મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજનમાં 11 દુલ્હા-દુલ્હન જોડાયા વાંકાનેર: આજના આધુનિક યુગમાં કારમી મોંઘવારીના સમયમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકો ખોટા ખર્ચાથી બચે અને જરૂરત મંદ પરિવારની દીકરીઓ પોતાનું અને પોતાના પરિવારનું ઘર સંસાર સમયસર ચલાવી શકે તેવા ઉદ્દેશ સાથે ત્રીજા…

નવા ભાજપ પ્રમુખોને કેસરીદેવસિંહની ટીમનો આવકાર

વાંકાનેર: લાંબી મથામણ પછી આખરે વાંકાનેર શહેર અને તાલુકાના ભાજપ પ્રમુખોના નામ જાહેર થયા છે…. ગઈ કાલે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર થયેલા નામોમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે દિપકભાઈ શામજીભાઈ પટેલ (રવાણી) તેમજ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચતુરભાઈ…

ગારીડા હ. પીર અબ્દુલશાહ બાવાનો બુધવારે ઉર્ષ શરીફ

વાંકાનેર: તાલુકાના ગારીડા સુન્ની મુસ્લિમ જમાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગારીડા મુકામે નેશનલ હાઇવે સ્થિત હજરત પીર અબ્દુલશાહ બાવા (રહે.) નો ઉર્ષ શરીફ આવતા બુધવારે તા: 16 ઉજવવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.…

UCC/ વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજનું આવેદન

વાંકાનેર: તાજેતરમાં સંસદમાંથી વકફ બીલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો છે જેનો દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે ગઈ કાલે વાંકાનેર ખાતે UCC અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.. વાંકાનેર શહેર અને…

ટંકારા ખાતે તા.૧૫ એપ્રિલના ઔદ્યોગિક ભરતી મેળો

ટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયો જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં…

હોમગાર્ડ સભ્યોના દૈનિક ભથ્થાના દરમાં વધારો જરૂરી

છેલ્લા પચીસ વર્ષોથી કોઇ વધારો થયો નથી હોમગાર્ડના જવાનો ગ્રેડ-3 ને માત્ર 55 રૂા દૈનિક ભથ્થુ આપવામાં આવે છે ! ગુજરાત સરકારે ફિકસ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે પરંતુ વર્ષોથી પોલીસ સાથે ખભેખભા મિલાવીને લોકોની રક્ષા-સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનોના…

નવા ધમલપરથી વેલનાથ બાપુની શોભાયાત્રા આવતી કાલે

વાંકાનેર: નવા ધમલપર મુકામે 12 એપ્રિલના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. 12 એપ્રિલે બપોરે 3 કલાકે ગેલ માતાજીના મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ::…

ઘર બેઠા PM મોદીને આ રીતે કરો ફરિયાદ

ફરિયાદ કર્યા પછી પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ ફરિયાદને ટ્રેક કરી શકો છો તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યા પછી, તમે પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ તમારી ફરિયાદને ટ્રેક કરી શકો છો…PMOમાં ફરિયાદ દાખલ…

હઝરત મીરૂમીંયાબાવા સાહેબનો ઉર્ષ મુબારક સોમવારે

રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર: હઝરત સુફી સંત પીર સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.) સુન્ની, હનફી, હુસૈની, ચિશ્તી, મશાયખી, કડીવાલનો ૧૦૨ મો ઉર્ષ મુબારક આવતા સોમવારે ઉજવવામાં આવશે…. હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબના ૧૦૨ મો તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર…

Content Copying Forbidden !!

error: Content is protected !!