વાંકાનેરમાં દુકાનમાં આગ લાગવાથી બળીને ખાક
વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલ પાસે જડેશ્વર રોડ પર આવેલ ગેસ રીપેરીંગની દુકાનમાં મોડીરાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે અને આગ લાગતાની સાથે જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો હોવા…