કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

બ્રહ્મ સમાજનું ગૌરવ: નિર્જરાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

વાંકાનેર: ગુજરાત સરકાર, ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનાં સંવર્ધન માટે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાયેલ હતી. રાજયભરની 11 યુનિ.માંથી 15000 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓમાંથી 33 ફાઈનલ લીસ્ટ નકકી…

એક સાથે 157 નાયબ મામલતદારોની બદલી

મોરબી જિલ્લામાંથી 5 જિલ્લા બહાર અને જિલ્લા બહારથી 3 મોરબી જિલ્લામાં મુકાયા ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં તાજેતરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક હડકંપ મચી ગયો છે.…

ટંકારા: દ્વારકાધીશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી

ટંકારા : ટંકારાની નજીક આવેલા દ્વારકાધીશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં બપોરના સમયે ઓચિંતી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રૂનો જથ્થો અહીં મોટા પ્રમાણમાં સળગી ગયો છે. હાલ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે…

ગુજરાત પોલીસમાં 261 ASI બન્યા PSI

મોરબી જિલ્લામાંથી રાણાનો સમાવેશ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા PSI ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ખાતાકીય બઢતી પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, આ પ્રક્રિયા થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, 261 ASI બન્યા PSI બન્યા છે, જેમા મોરબી…

વાણંદ સમાજના ધાર્મિક કાર્યક્રમો શનિવારનાં રોજ

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ ચૈત્ર સુદ આઠમ.તા 5/4/25 ને શનિવારનાં રોજ લીંબચ માતાજી નો યજ્ઞ,…

પ્રાસ્તાવિક UCC/ વકફ કાયદા વિરુદ્ધ રેલીને મંજૂરી મળી

૧૩/૦૪/૨૦૨૫ રવિવારના રેલી નીકળશે વાંકાનેર: કેન્દ્ર સરકારના પ્રસ્તાવિક UCC અને પ્રસ્તાવિક વકફ કાયદા વિરુદ્ધ વાંધા અને વિરોધ રજૂ કરવા માટે પ્રાંત અધિકારીશ્રી સમક્ષ આવેદનપત્ર આપવા માટેની રેલી બાબતે મુસ્લિમ સમાજના અગ્રણીઓની સરકારી અધિકારીશ્રીઓ સાથે મીટિંગના અંતે રેલીના આયોજનમાં બીજી વખત…

પાલિકામાં દરખાસ્તને પ્રમુખે ફગાવી દીધાના વિપક્ષના આક્ષેપો

વાંકાનેર : શહેરની પાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ઘેરાયેલી છે જેના કારણે પ્રજાલક્ષી કામો તેમજ વિકાસ કાર્યો ખોરંભે ચડી ગયા છે ત્યારે ગત પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતાઇ સાથે વિરોધ પક્ષ પ્રજાની સુખાકારી માટે આગળ વધ્યા છે ત્યારે ભાજપ શાસિત વાંકાનેર…

શ્રી ગાયત્રી શક્તિપીઠમાં ૩૩ મો પાટોત્સવ મહોત્સવ ઉજવાશે

શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ૩૩ મો પાટોત્સવ મહોત્સવ ઉજવાશે તા. ૦૭ એપ્રિલને સોમવારે પાટોત્સવ મહોત્સવ નિમિતે સવારે ૮ થી ૧૨ સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન અને સમૂહ જપ યોજાશે તેમજ બપોરે ૪ કલાકે નવચંડી ગાયત્રી યજ્ઞ પ્રારંભ થશે સાંજે…

કુવાડવા નજીક અકસ્માતમાં ભરડિયાના ડ્રાઈવરનું મોત

1 મહિના પહેલા દિકરીને પરણાવી હતી રાજકોટ નજીક કુવાડવા પાસે માધવ હોટેલ સામે ગઈકાલે રાત્રે ટ્રકે બાઈકને ઠોકરે લેતાં રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતા કરશનભાઈ આંબાભાઈ બાવળીયા ઉ.વ.40 નું મોત નીપજયુ હતું,અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ફરાર…

વઘાસીયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાલ ઈલેવન વિજેતા

વાંકાનેર: સમસ્ત વઘાસીયા ગામ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ૨૦૧૬ થી આયોજન કરવામાં આવી રહ્યું છે, છેલ્લે કોરોના કાળથી બંધ હતું, તે પછી ચાલુ વર્ષ ૨૦૨૫ માં કરેલ આયોજનમાં ૩૨ ટીમોએ ભાગ લીધો હતો, ટુર્નામેન્ટ તા. ૨૨/૦૩/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૫ ચાલી હતી… ગઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!