કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ખાલી ટ્રકને ઓવરલોડ ગણી ચાર્જ મંગાયો !

વઘાસીયા ટોલ નાકાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ વાંકાનેર : મોરબી- વાંકાનેર હાઇવે ઉપર આવેલ વઘાસિયા ટોલનાકાએ એક ખાલી ટ્રક ચાલક પાસેથી ઓવરલોડિંગ મામલે તગડો ટોલટેક્સ માંગી ટ્રકને અટકાવી દેતા ટ્રક ચાલકે વઘાસિયા ટોલનાકાની પોલ ખોલતો વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં…

ધમલપર અને કોઠીમાં તમાકુ નિષેધ દિવસ ઉજવણી

વાંકાનેર: PHC દલડી ના આયુષ્માન આરોગ્ય મંદિર ધમલપર ખાતે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને દલડી PHC ના મેડિકલ ઓફિસર ડૉ. સાહીના અન્સારી મેડમ દ્વારા માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ…

બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે ત્રણ દિવસીય સમર કેમ્પ

વાંકાનેર: બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે ત્રણ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ના 45 બાળકો એ ભાગ લીધો હતો.બાળકોને યોગા, અને મેડીટેશન શીખવવા માં આવ્યું. મોબાઈલથી થતા નુકસાન વિશે સમજ આપવામાં આવી હતી. સાથે સાથે પરીક્ષાનો ભય કેવી…

SMC ના DYSP શ્રી કામરીયાને SP નું પ્રમોશન

રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવનાર હડમતિયાના વતની છે મૂળ મોરબી જિલ્લાના અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે. ટી. કામરીયાને ગઈ કાલે એમના જન્મદિવસે જ એસપીનું પ્રમોશન મળ્યું છે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યના કુલ 17 ડીવાયએસપીને એસપીના પ્રમોશન…

PHC કોઠીના હોલમઢ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી

વાંકાનેર: આજ રોજ 31 મે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને કોઠી phc ના મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવાર મેડમ દ્વારા માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ…

જીલ્લામાં ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી !

વરસાદ પછી ખાતર મળે તો કોઈ કામનું નહિ: ખેડૂતોનો ઉકળાટ અધિકારીઓને જાણ હોવા છતાં આગોતરી વ્યવસ્થા કરતા નથી: બિનજરૂરી માલ ધરાર આપવામાં આવે છે મોરબી જિલ્લામાં ચોમાસું પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે, ખેડૂતોને…

રાજકોટ ડિવિઝનની 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

22 જુલાઈની પોરબંદર – દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો: 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરાયો છે. મુસાફરો ની સુવિધા અને સંચાલનના કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો અને…

મંજુરી વગર ખેતરના શેઢે વિજપોલ ઉભા કરવા સામે રોષ

જેતપરડાના આગેવાનોનું પ્રાંત કચેરીમાં આવેદનપત્ર વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ગઈ કાલે જેતપરડા ગામ ખાતે…

કણકોટ: વાડામાં ઘાસચારામાં આગથી નુકશાન

અમરસર રેલવે ફાટકે પંચાસિયાના રહીશની કારમાં આગ

સરતાનપર રોડ પરથી વરલી ભક્ત પકડાયો વાંકાનેર: તાલુકાના કણકોટ ગામમાં બપોરના સમયે ગામ નજીક આવેલ સારદીયા પ્રકાશભાઈ ધનજીભાઈના ગામ નજીક આવેલ ઢોર બાંધવાના વાડામાં કડબ, પશુના ઘાસચારાના જથ્થા પરથી પસાર થતા વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી…

મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

તા.૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકામાં 10 સંચાલક, 25 રસોયા તથા 23 મદદનીશોની જગા ભરાશે વાંકાનેર: આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા તથા મદદનીશોની ખાલી પડેલ જગ્યાએ તદ્દન હંગામી ધોરણે…

Content Copying Forbidden !!

error: Content is protected !!