લુણસરીયામાં ચાલુ ટ્રેને પડી જતા મોત

વતન જતા ઘવાયેલા શ્રમિક રાજકોટમાં કડીયાકામનો મજુર વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે ચાલુ ટ્રેનમાં પડી ગયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવની વિગત મુજબ, મૃતક મખન લોગુરામ કલેસરીયા (ઉ.વ.30) તા.5/7/25ના રોજ રાજકોટથી ટ્રેનમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે બપોરના…




