વાંકાનેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી: યુવાન સારવારમાં
યુવાન 20 દિવસ અગાઉ દ્વારકા અને તરણેતર ફરવા ગયો હતો રાજકોટ: રાજકોટ સિવિલમાં કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે, તેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 18 વર્ષના યુવાનમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. હાલ યુવાનને રાજકોટ સિવિલમાં ઓબ્ઝર્વેશન…