કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

બોર્ડની પૂરક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન

આગામી તા.21મીથી હેલ્પલાઇન શરૂ કરાશે વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024ની ધો.10ની પરીક્ષામાં એક, બે, અથવા ત્રણ વિષયમાં ગેરહાજર રહેનારા અને નાપાસ થયેલા ઉમેદવારો તેમજ સ્ટાન્ડર્ડ ગણિત(12) વિષયના પુથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.24/6થી શરૂ થનાર છે.…

વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 82 જેટલાં…

કોળી સમાજની મહિલા રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાઈ

ગાંધીનગર: અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન અને સહકારથી તાજેતરમાં ગાંધીનગર ખાતે તેમની અધ્યક્ષતામાં સંગઠનની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર દ્વારા…

મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની ભરતી કરાશે

વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૧૦ સંચાલક, ૨૪ રસોઈયા તથા ૨૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન શાખા, વાંકાનેર તાલુકા મામલતદારની કચેરીએથી અરજી ફોર્મ મેળવી…

થાન ચોકડી પાસે અકસ્માતમાં યુવાનને ઇજા

વાંકાનેર: અહીં ઓગણીસ વર્ષના એક યુવાનને થાન ચોકડી પાસે અકસ્માતમાં ઇજા થઇ છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતો શાહરૂખ હુસેનભાઈ બ્લોચ નામનો યુવાન વાંકાનેર થાન ચોકડી પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં તેને ઈજા થઈ છે…

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

કુંભારપરાના મુસ્લિમ યુવાનનું અકસ્માતમાં મોત

પરિવાર જનોમાં અરેરાટી વાંકાનેર: હાઈવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાથી યુવાનો મોત નીપજ્યું હતું અને આ બનાવની…

હસનપરના ભરવાડ વૃદ્ધનું અકસ્માતમાં મોત

વઘાસીયા ટોલનાકા પાસેનો બનાવ પૂલ દરવાજા પાસે ભરાતી માવા બજારમાં દરરોજ તેઓ આવતા હતા વાંકાનેરના હસનપર ગામે રહેતા વૃદ્ધ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા બાજુ થઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આઠેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલાકે…

મક્કામાં ગરમીના કારણે ઘણા લોકોના શ્વાસ થંભ્યા

14 નાગરિકોના મોત અને 17 લોકો ગુમ થયાનો અહેવાલ અમ્માન: જોર્ડને રવિવારે કહ્યું કે સાઉદી અરેબિયામાં હજની વિધિ કરતી વખતે 14 નાગરિકોના મોત થયા છે અને 17 અન્ય લોકો ગુમ છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, જોર્ડનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સુફયાન…

કોરોના કાળમાં બંધ થયેલ ટ્રેનો શરૂ કરવા માંગ

વાંકાનેર: જે લોકલ ટ્રેન (ઓખા-વિરમગામ) કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી તે હજારો અરજીઓ કરવા છતાંય નથી ચાલુ કરવામાં આવી. કોઈ ધારાસભ્ય, સાંસદસભ્ય, કોઈ પદાધિકારી આ બાબત પર ચર્ચા નથી કરતું- નથી કોઈને પ્રજાની તકલીફ જાણવી. મોહનભાઈ કુંડારીયાને ઘણી વખત…

Content Copying Forbidden !!

error: Content is protected !!