કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ

મુસાફરી કરતા પહેલા આ ફેરફારનું ધ્યાન રાખશો વાંકાનેર: પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂરી કરવાનો ટાર્ગેટ છે. ત્યારે હવે કામગીરી શરૂ થવાની છે. જેથી આગામી 15 માર્ચથી 9 જેટલી ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ…

ઇફકોની દિલ્હીના જનરલ બોર્ડમાં નિમણૂંક

ચંદ્રપુરના જલાલભાઈતથા વાંકીયાના ગુલમહંમદભાઈની નિમણુંક વાંકાનેર તાલુકા માટે ગૌરવની વાત વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા તથા વાંકીયા ગામના અગ્રણી ગુલમહંમદભાઈ બ્લોચની ઇફકો કંપની-દિલ્હીના જનરલ બોર્ડમાં પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેથી ગઈ કાલે વાંકાનેર…

જુના ડબ્બામાં તેલ ભરનારની માહિતી આપનારને ઇનામ

ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશનની રૂપિયા ૧,૦૧,૦૦૦ નું ઈનામ આપવાની જાહેરાત અમદાવાદ: સેક્રેટરી, ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશને જુના ડબ્બામાં પામોલિન તેલ ભરીને કપાસિયા તેલના લેબલ લગાવી વેચાણ કરનારની માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી છે. જાહેરાત નીચે મુજબ છે…. આથી આપ જાહેર…

કાપડની ખરીદી બાબતે હુમલો કરવાની ફરિયાદ

વાંકાનેર: અહીંના વેપારી ઉપર ધ્રોલમાં કાપડની દુકાન ચલાવતા એક વેપારીએ ખરીદી બાબતે હુમલો કરવાની ફરિયાદ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, ધ્રોલમાં રહેતા કાપડની દુકાન ચલાવતા અફઝલભાઈ રજાકભાઈ વિરાણી નામના ૪૨ વર્ષના વેપારીએ પોતાના ઉપર લાકડી વડે હુમલો…

માટેલિયા ધરામાં ડૂબી જતાં આધેડનું મૃત્યુ

વાંકાનેર: તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાં ડૂબી જતા એક આધેડના મૃત્યુનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ રાજકોટના કુવાડવા રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા બીપીનભાઇ કરમશીભાઇ પીપળીયા, ઉ.55 નામના આધેડ ગઈકાલે વાંકાનેર તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના…

વાંકાનેર તાલુકાના ચૌદ ગામમાં વિકાસકામોના ટેન્ડર

સિંધાવદર, પંચાસિયા, રાણેકપર, જોધપર, જેતપરડા, સમઢીયાળા, રાતીદેવળી, કેરાળા, વરડુસર, ભીમગુડા, માટેલ, ઢુવા, અને ભેરડા ગામનો સમાવેશ વાંકાનેર તાલુકાના ચૌદ ગામમાં પીએચસી, કમ્પાઉન્ડ વોલ, સમારકામ અને નવીનીકરણ, કોઝવે કમ ચેકડેમ અને કમ્પાઉન્ડ વોલના વિકાસ કામોના ટેન્ડર બહાર પડયા છે, જે નીચે…

વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિના ચિત્રો, સુત્રો સાથે રેલી યોજવામાં આવી હતી. લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરમાં મતદાન…

મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય રદ કરો

ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાની રજુઆત વાંકાનેર: અહીંના ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાએ પ્રધાનમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય તાત્કાલીક રદ કરવો જોઈએ. તેમણે પત્રમાં જણવ્યું છે કે…

ગારીડામાં પીરની દરગાહ ખાતે સમુહલગ્ન સંપન્ન

હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન વાંકાનેર: તાલુકાના ગારીડા ગામના ટેકરા ઉપર પીર સૈયદ અબ્દુલ્લાશા પીરની દરગાહ ખાતે રામ રહીમ કમીટી દ્વારા બીજા (દ્વિતીય) સમુહલગ્નનું આયોજન કરાયું હતું. આ સમુહ લગ્નમાં નવ મુસ્લિમ તથા બે હિન્દૂ નવદંપતિઓ લગ્ન બંધનથી જોડાયા હતા. તમામ દંપતિઓને…

ઢોરને રખડતા મૂકનારને ત્રણ વર્ષની જેલસજા

અમદાવાદમાં એક ગૌપાલકને કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા કરી અમદાવાદ: ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યાના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. રસ્તા પર રખડતી ગાય કે આખલાના કારણે કોઈને ઈજા થઈ હોય અથવા મોત થયું હોય તેવી ઘણી ઘટનાઓ બનતી રહે…

Content Copying Forbidden !!

error: Content is protected !!