ગારીયાના વ્યક્તિને બાઈક ચાલકે હડફેટે લીધા

કચ્છના નખત્રાણા પાસેનો બનાવ વાંકાનેર: તાલુકાના ગારીયા ગામે રહેતા એક વ્યક્તિને કચ્છના નખત્રાણા પાસે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો… જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા વનરાજસિંહ મહિપતસિંહ જાડેજા નામના વ્યક્તિને કચ્છના નખત્રાણા પાસે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત…





