ભરવાડપરાની પરિણીતાના એસિડ પીવાનો ગુન્હો દાખલ
પિયર કોઠારીયા હતું રિસામણે બેસેલ પરિણીતાને આગેવાનો દ્વારા સમાધાન કરી લઈ ગયેલ વાંકાનેર: તાલુકાના જડેશ્વર કોઠારીયા ગામના ભરવાડ પરિણીતા વાંકાનેર સાસરે હતા, ત્યારે કરીયાવર બાબતે મેણા-ટોણા મારી શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મરણ જનારે પોતાની જાતે…



