ખેતીની જમીનનો બંધ શેઢામાર્ગ ખોલી નાખવાનો હુકમ

રાજકોટ તાલુકાના ગામ જાળીયાના ખેડૂતની અરજી સંદર્ભે ચુકાદો લોખંડનો ડેલો મુકી તેને તાળું મારી અને માર્ગ બંધ કરી દીધેલ રાજકોટ: અનીલભાઈ અમરશીભાઈ ગુજરાતીએ રાજકોટ તાલુકાના ગામ જાળીયાના રેવન્યુ સર્વે નં.369 ની જુ.શ. ની ખેતીની જમીનની જમીન તેમના જોગના 2જી.દસ્તાવેજથી ખરીદ…







