અનઅધીકૃત ટીકીટો વેચવાના ચિત્રાખડાના આરોપીને જામીન

રુા.૩,૦૯,૩૮,૦૦૦/- જેટલી માતબર રકમ મેળવી હતી વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામના શખ્સ વિરુદ્ધ શ્રી કૃષ્ણ ગાૈશાળા તથા અનસોયા આશ્રમ (ગામ:તરણેતર, તા. થાનગઢ) ના લાભાર્થે ઇનામી લકકી ભેટ યોજના દ્વારા ગેરકાયદેસર અને લોભામણી જાહેરાત કરતી અનઅધીકૃત ટીકીટો છપાવી, આમ જાહેર જનતા પાસેથી…



