કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

ચિત્રાખડા અને વાંકાનેરના કેસમાં ન્યાય

રાજકોટ: વાહન અકસ્માતના બનાવમાં વળતર મંજૂર કરાવી વાહન અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને ન્યાય અપાવ્યો છે.

કેસની વિગત મુજબ, વાંકાનેરના ચિત્રાખડાના મુન્નાભાઈ ખોડાભાઈ ડાભીના કેસમાં 38.81 લાખ અને વાંકાનેરના સમીર સમસુદ્દીનભાઈના કેસમાં રૂ.43.21 લાખનો ક્લેઇમ ટ્રિબ્યુનલ રાજકોટમાં જજમેન્ટથી વળતર મંજૂર થયેલ છે. ઉપરોક્ત વળતરના ક્લેઇમ કેસોમાં અરજદારો વતી રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી વાહન અકસ્માતના કેસોના નિષ્ણાંત સુરૈયા એસોસિએટસના સિનિયર વકીલ એમ.એ.સુરૈયા તથા યુવા વકીલ મહેશભાઈ એમ.સિંધવ તથા તેમની સાથે મદદનીશ સાકેતભાઈ મોરડીયા રોકાયેલ હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!