ફેકટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મૃત્યુ

બીજો શ્રમિક ગંભીર હાલતમાં વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક ફેકટરીમાં ગઈકાલે કામ કરતી વેળાએ વીજશોક લાગતા તેમને બચાવવા જતા સાથી કર્મચારીને પણ વીજ શોક લાગેલ હતો… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેજોરા સિરામિક ફેકટરીમાં…





