કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

પોલીસનો વાહન ચાલકો સામે સપાટો

ટ્રાફિક ડ્રાઈવ કરી રૂપિયા 1,31,800 નો દંડ ફટકાર્યો વાંકાનેર: પોલીસ મથકના પીઆઇ પી.ડી. સોલંકી સાથે પીએસઆઇ કે.કે. ચાનીયા અને મહિલા પી.એસ.આઇ. ડી. વી. કાનાણી સહિત સમગ્ર વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ટુ વ્હીલર- થ્રી વિલર- ફોરવીલર વગેરે વાહન ચાલોકોને ટ્રાફિક…

રીક્ષામાં દેશી દારૂની ખેપ મારતા ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે ઉપર નિર્મળ જ્યોત પેટ્રોલ પંપ નજીકથી મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે GJ-36-U-1955 નંબરની સીએનજી રીક્ષા અટકાવી તલાસી લેતા આરોપી વિરમભાઇ ગાંડુભાઇ ટોટા રહે.હસનપર, વાંકાનેર વાળાના કબ્જામાંથી 240 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4800 મળી…

આટલા બધા સ્પીડ બ્રેકરો હોય ખરા?

વાહન ચાલકો પરેશાન નવા નખાયેલા સ્પીડ બ્રેકરો સુગમતાને બદલે સમસ્યા સરકારી દવાખાનાથી રેલવે સ્ટેશન સુધી અધધધ.. 35 સ્પીડ બ્રેકરો નાની શેરીમાં બનાવવાને બદલે મેઈન બજારમાં બનાવવામાં આવેલ છે ચીફ ઓફિસરને માલુમ થાય કે સ્પીડ બ્રેકરની જો સંખ્યા ઓછી કરાશે તો…

ગરબા રમવા જતી બહેનો આટલું ધ્યાન રાખજો

વાંકાનેર: ગઈ કાલથી નવરાત્રીનો આરંભ થઇ ગયો છે. લોકોમાં પણ આ તહેવારને લઈને ખૂબ ઉત્સાહ છે ત્યારે નવરાત્રીએ બહેનોએ શુ શુ ધ્યાન રાખવું તે અંગે નીચેના સૂચનો ખાસ વાંચો. ● ગરબામાં હંમેશા આપના પરિચિત ગૃપ સાથે જ રમો ● અજાણી…

રેલવે અને બસ સ્ટેન્ડ ખાતે સફાઈ કરાઈ

વાંકાનેર: ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર રેલવે જંકશન અને વાંકાનેર બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા માટેના આ મહા…

સાંસદ મોહન કુંડારીયાનું પતુ કપાશે?

ભાજપના પ્રદેશ પ્રમુખે C. R. પાટીલે આપ્યા સંકેત લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે…

કરાર આધારિત કર્મચારી માટે સરકારની જાહેરાત

આવા કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો અપાશે રૂ.14 લાખની સહાય વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને મળશે લાભ ગાંધીનગર: રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક…

જો આવતી કાલે આવો મેસેજ આવે તો…

ગભરાશો નહીં: આ સરકારનો ટેસ્ટિંગ મેસેજ હશે સમગ્ર રાજ્યમાં 16 ઓક્ટોબર, 2023 સોમવારના રોજ સવારે 11 કલાકે Large Scale Testing of Cell Broadcast થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની…

5 દિવસથી આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ

ફળેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો કાર્ડ કાઢવા અને રીન્યુ કરવાની કામગીરી થતા લોકોને હેરાનગતિ વાંકાનેર સહિત આખા રાજ્યમાં છેલ્લાં લગભગ પાંચ દિવસથી દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!