વાંકાનેર શહેરમાં 27 ધાર્મિક સ્થળો માટે નોટિસ
મંદિરો, દરગાહ અને તાજિયાના ડેલાઓનો સમાવેશ વાંકાનેર: સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર શેરી ગલીઓના રોડ, ફૂટપાથ, સરકારી ખરાબા તથા સરકારી જગ્યા ઉપર ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ ધાર્મિક દબાણોમાં દિવસેને દિવસે કન્સ્ટ્રક્શન કરીને…