પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી
સાંસદ અને જૈન સમાજના અગ્રણીઓ વરઘોડામાં જોડાયા વાંકાનેર: શહેર તથા તાલુકામાં વસવાટ કરતા જૈન સમાજ દ્વારા આજરોજ પ્રભુશ્રી મહાવીર જન્મ કલ્યાણક દિન તેમજ પર્વાધીરાજ પર્યુષણ પર્વ તથા ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો અહિંસા પરમો ધર્મનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાય તે…
