આધેડે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
વાંકાનેર : વાંકાનેર શહેરમાં વિશિપરા વિસ્તારમાં એક આધેડે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો છે જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં વિશિપરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે રહેતા રમેશભાઈ માલાભાઈ ઝીંઝુવાડિયા ઉ.55 નામના આધેડે અગમ્ય કારણોસર ઝેરી…