કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મહીકા પાસેથી વિદેશી દારૂની 11 બોટલ કબ્જે

વિરપર-રાતાવીરડા: દારૂના બે ભઠ્ઠા પકડાયા: પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: મહીકા ગામથી હોલમઢ તરફ જતા રોડના ઢાળ પાસે રાતના સવા વાગ્યે ડબલ સવારીમાં બે ઇસમો નીકળતા તેમની પાસેનો વીમલનો થેલો પોલીસ ખાતાએ ચેક કરતા ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ સ્ટેશનેથી…

મીરાદાતાર અને હાજીપીર દરગાહને 35 કરોડની ફાળવણી

ગાંધીનગર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ હેઠળના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જીલ્લાના ભુજ તાલુકામાં આવેલ હાજીપીરની દરગાહના વિકાસ માટે 20 કરોડ તેમજ મહેસાણા જીલ્લાના ઉનાવા ખાતે આવેલ મીરા દાતારની દરગાહ માટે 15 કરોડ ની ફાળવાણી કરી બંને દરગાહ…

ખીજડિયામાં તા. ૧૦ ના જલસો: યુટ્યુબ પર પ્રસારણ

વાંકાનેર: તાલુકાના ખીજડીયા ખાતે જો દસ્તારબંદીનો શાનદાર કાર્યક્રમ આગામી તા. ૧૦ શનીવારે ઇશાની નમાઝ બાદ યોજાનાર છે. આ દસ્તારબંદીનો જલ્સામાં પીરે તરીકત ડો. સૈયદ ગુલામ મોઇનુદીન કાદરી ચિશ્તીનું સ્થાન રહેશે. ખતીબે ખુસુસી, શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ શોએબ અલી અકબરી…

મનરેગામાં કામગીરીની ગેરરીતિની ફરિયાદ છે?

પોલીસ સ્ટેશનેથી મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી છે. કેશવજીભાઇ અઘારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા…

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ

તા. ૨૯-૦૨-૨૦૨૪ સુધી હથિયારબંધી મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના…

ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર

જાણો કપાસ-મગફળી સહિત આ પાકોનો શું છે ભાવ ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકશે ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર…

સરધારકા મકાનનો સોદો નક્કી કરવા આવેલા લૂંટાયા

બે બીડીઓ પીવડાવી: ચા પીવડાવી: લાડવાની પ્રસાદી ખવડાવી હતી વાંકાનેર તાલુકાના સરધારકા ગામે મકાનનો સોદો નક્કી કરવા આવેલા અમદાવાદના બાંધકામ કોન્ટ્રાક્ટર વાંકાનેરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલા પાસે બે ભેજાબાજોએ કોન્ટ્રાક્ટરને પ્રસાદનો લાડુ અને ઘેની પીણું પીવડાવી મોબાઇલ અને…

રાતીદેવડીમાં ઘર ખાલી કરાવવા ભાઈઓ બાખડયા

અકસ્માતના બનાવમાં ઇજા વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ખાતે મફતીયા પરા વિસ્તારમાં રહેતા યુવાનને તેના ત્રણ ભાઈઓ દ્વારા મકાન ખાલી કરવા માટે થઈને ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ…

ઓળ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામ ખાતે સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તા. 20 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીરામ ચરિત માનસ પારાયણ નવાહયજ્ઞ અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું…. ઓળ ગામ રામજી મંદિર પ્રાણ…

અમરાપર રોડ ઉપર કાર હડફેટે બાળકનું મૃત્યુ

ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપર ગત તા.29 જાન્યુઆરીના રોજ કર હડફેટે એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ ટંકારા – અમરાપર રોડ ઉપર GJ-10-DA-4966 નંબરની કારના ચાલકે રાજેશ રાયધનભાઇ વાધેલા નામના બાળકને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!