કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

નાફેડમાં જીત મેળવતા માજી સાંસદ મોહન કુંડારીયા

ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચતા કુંડારિયા બિનહરીફ ઈ.સ.1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટપ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા અર્થાત્ ‘નાફેડ’ની આગામી તા. 21ના ખાસ…

ચિત્રાખડાના કોળી યુવાનનું ડૂબી જતા મોત

વાંકાનેર: ચિત્રાખડા ગામના એકના એક પુત્રનું નદીના પાણીમાં ડૂબી જવાની કરૂણ ઘટના બની છે જાણવા મળ્યા મુજબ વાંકાનેરનાં ચિત્રાખડા ગામે રહેતા પ્રવિણભાઇ બાબુભાઇ ડાભીએ જાહેર કર્યુ કે, 27 વર્ષના કિશનભાઇ ખીમાભાઇ ડાભીનું મૂળીના રાણીપાટમાં નદીનાં પાણીમાં ડુબી જતા મોત નિપજયુ…

ઢુવા પાસે હિટ એન્ડ રનની ઘટના: મોત

વાંકાનેરના ઢુવા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. આ ઘટના અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ…

કોઠારીયા સહકારી મંડળીની ચુંટણી યોજાઈ

નવી ખેડૂત પેનલના 15 ઉમેદવાર વિજેતા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની શ્રી કોઠારીયા સેવાદાયી સહકારી મંડળી લી. ની 17 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન શાસકોની પેનલ સામે નવી ખેડૂત પેનલનો વિજય થયો હતો. કુલ 17 બેઠકો પૈકી એક બેઠક…

પાંચ ઉમેદવાર:કુંડારિયા લડશે નાફેડની ચૂંટણી?

રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં પાર્ટીનો મેન્ડેડ ન હોઈ શકે તેવી વ્યવસ્થાથી વિપરીત જઈને ઇફકોમાં ભાજપે મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરનો વિજય થયા પછી હવે આવતી તારીખ ૨૧ ના રોજ નાફેડમાં ડિરેકટરોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે…

હસનપરના નાગરભાઈ દલસાણીયાનું મોત

રાજકોટ: વાંકાનેરમાં રહેતાં નાગરભાઈ દલસાણીયાનું બીમારી સબબ મોત નિપજ્યું હતું. બનાવની અંગે રાજકોટ સિવિલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. બનાવની વિગત મુજબ નાગરભાઈ વાઘજીભાઈ દલસાણીયા (ઉ.વ.60) રહે. હસનપર વાળા વૃદ્ધાને બીમારી સબબ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…

સિંધાવદર પાસે રીક્ષા હડફેટે વૃદ્ધને ઇજા

વાંકાનેર : વાંકાનેર – રાજકોટ હાઇવે ઉપર ગાત્રાળનગર ગામના પાટિયા નજીક પગપાળા જઈ રહેલા વૃદ્ધને રીક્ષા ચાલકે ઠોકરે ચડાવ્યાનો બનાવ બન્યો છે જાણવા મળ્યા મુજબ મુજબ રાજકોટ હાઇવે ઉપર ગાત્રાળનગર ગામના પાટિયા નજીક પગપાળા જઈ રહેલા ગગજીભાઈ નાઝાભાઈ ચારોલીયા ઉ.70…

સણોસરાના યુવાનની ફરિયાદ નોંધવા કોર્ટનો હુકમ

રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ અને SPGનાં સભ્ય સહિત સહિત 4 સામે કોર્ટના આદેશ બાદ નોંધાતો ગુનો વાંકાનેર: કુવાડવા પાસે સણોસરા ગામે ગત તા.17 માર્ચના રોજ એક યુવાનને માર મારતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનામાં કુવાડવા પોલીસ…

વડસર વિસ્તારના ક્રશરોમાં કોપર વાયરની ચોરીઓ

પોલીસની કામગીરી સામે સવાલો પોલીસને અરજી કર્યા બાદ પણ ચાર વખત ચોરીનો સિલસિલો ! વાંકાનેર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી પોલીસ તંત્રને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા પંદર દિવસમાં વડસર વિસ્તારમાં આવેલ ત્રણ સ્ટોન…

જીનપરા રામ મંદીર પાસે જુગારી પકડાયા

બે રીક્ષા ડ્રાઇવર સહિત કુલ ચાર જણા સામે કાર્યવાહી વાંકાનેર: જીનપરા રામ મંદીર પાસે વાંકાનેર સીટી પોલીસના સ્ટાફે ચાર જણાને જુગાર રમ્યા પકડયા છે. જાણવા મળ્યા મુજબ ખાનગી રાહે મળેલ હકીકતના આધારે જીનપરા રામ મંદીર પાસે ચોકમાં જાહેરમા સ્ટ્રીટ લાઈટના…

Content Copying Forbidden !!

error: Content is protected !!