કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મોરબીને મહાનગરપાલિકાના દરજ્જાને આવકારતા પ્રજ્ઞેશ પટેલ

રાજ્યમાં મોરબી સહિત સાત પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાના રાજકીય પક્ષો, અગ્રણીઓ તેમજ પ્રજાજનોમા આનંદની લહેર પ્રસરી જવા પામી છે. મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવતા શહેરની પાયાથી માંડી તમામ પ્રકારની સુવિધાઓમાં વધારો થશે તથા…

નિવૃત્ત પોલીસ કર્મચારીઓના સંગઠનના હોદ્દેદારો

દારૂ અને ટ્રાફિક અંગેના ગુન્હા મોરબી : મોરબી જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી/કર્મચારીઓની આજરોજ મીટીંગ મળી હતી. જેમાં નિવૃત પોલીસ/કર્મચારીઓના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે એ.જે.દલસાણીયા – નિવૃત્ત…

સાદાઈથી શાદી કરવા બદલ મોમીનને અભિનંદન !

વાંકાનેર તાલુકાના કાનપર ગામના શેરસીયા ઈલ્યાસભાઇ હાજીભાઇના દિકરા એહમદઅર્શદની શાદી અને નિકાહ તા ૨૨-૧-૨૦૨૪ના રોજ સાદગીથી થયેલ હતા. આજકાલ આવા પ્રસંગોએ ફોટા, વિડિઓ શૂટિંગ અને શણગાર થતા જ હોય છે. મોમીન સમાજમાં કેટલાક ખર્ચાળ કુરિવાજો ઘૂસી ગયા છે. ગરીબ કુટુંબે…

બે બનાવમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર શહેરમાં જુગાર રમતા બે જગ્યાએથી પોલીસ ખાતાએ પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. (1) મચ્છુ નદીના કાંઠે ઇંટોના ભઠ્ઠા પાસેથી વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૫ માં રહેતા અબ્દુલભાઈ મુસાભાઈ દલ અને (2) બસ સ્ટેશન પાસે રહેતા ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામા…

રૂપાવટીના યુવાનનું લીવરની બીમારીથી મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ગોરધનભાઇ હરજીભાઈ રાઠોડ ઉ.45 નામના યુવાન લીવરની બીમારીને કારણે બેભાન બની ગયા બાદ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ…

13 વર્ષ પહેલા નાસેલ આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ભાવનગરના તળાજા વિસ્તારમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. મળેલ માહિતી મુજબ…

અડધા લાખ સુધીની લોનમાં સ્‍ટેમ્‍પ ડયુટી માફ

સહકારી મંડળીઓમાંથી લોન લેનારને લોન લેતી વખતે વહીવટી પ્રક્રિયા માટે કરવી પડતી સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવામાં આવી ગાંધીનગર: રાજય સરકારના નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધારાસભામાં વર્ષ ર૦ર૪-રપ માટે નવા કરબોજ વગરનું બજેટ રજુ કર્યુ છે. કુલ ૩ લાખ ૩૩ હજાર ૪૬પ…

અમરાપર રોડના ગાબડા બુરાણ કરવાની રજુઆત

આગામી તા. 10,11,12 ફેબ્રુઆરીના મહોત્સવ પુર્વે ટંકારાની આથમણી બાજુ રૂડું ને રૂપાળું લાગે એવુ કામ કરનાર અધિકારીઓ જ્યા ઉતારો આપ્યો ત્યા પણ વ્યવસ્થા કરવા જણાવ્યું તાત્કાલિક કાર્યવાહી કરો નહીંતર નગરજનો જાતે કામ કરી તંત્રની પોલ છતી કરશે. ટંકારા જીલ્લા પંચાયતના…

રાજાવડલા વાડીમાં છુપાવેલ વિલાયતી કબ્જે

મંત્રી સોસાયટીમાં રહેતા શખ્સ પાસેથી ઈંગ્લીશ મળી આવ્યો વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામની સીમમાં વાડીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસ ખાતાએ વાડીના માલિક સામે કાયદેસર કાર્યવાહી કરેલ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે રાજાવડલા ગામની સીમ ડીસ્ટી કેનાલવાળા…

ગારીડાના બગ્ગા બાપુનું 139 મી વખત રક્તદાન

રીબડા ખાતે સ્વ.મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથિના સ્મરણાર્થે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ રક્તદાન કર્યું વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે હઝરત અબ્દુલ્લાશા પીરના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગ્ગા બાપુ જેઓની જન્મભૂમિ ધાંગધ્રા અને હાલ કર્મભૂમિ વાંકાનેરના ગારીડા ગામે વર્ષોથી વસવાટ કરે છે, વિવિધ…

Content Copying Forbidden !!

error: Content is protected !!