કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ટોળ ગામે પાણી ન આવતું હોવાથી રોષ

૧૫ દિવસથી પાણીના ધાંધિયા ટંકારા: તાલુકાના ટોળમાં ૩ વર્ષ પહેલા ૨ કરોડ જેવી મોટી રકમ ફાળવી ટંકારાથી ટોળ ગામ સુધી પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલ છે પણ પાણીની હજી સુધી ગામના લોકો રાહ જોઈ રહ્યા છે. ઓછામાં અધૂરું આ લાઈનની…

બારકોડેડના સ્થાને લોકોને મળશે સ્માર્ટ રેશનકાર્ડ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર…

અમરાપર પાસેથી દારૂની હેરફેર કરતો પકડાયો

ઉછીના પૈસા પરત માંગી યુવાનને ફડાકા ઝીકાયા ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાઈક ઉપર દેશી દારૂની હેરફેર કરતા એક શખ્સને પકડયો છે. મળેલ માહિતી પ્રમાણે ટંકારા – અમરાપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાઈક ઉપર દેશી દારૂની…

અપહરણ- ખંડણીના ગુન્હેગાર એમપીથી ઝડપાયા

વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની બે યુવાનોનું એમપીથી ઇકો કારમાં આવેલ આઠ શખ્સોએ અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઇ બંને યુવાનોને ઢોર માર મારી, ખંડણી માંગતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ…

મિલપ્લોટમાં બીમારીથી કંટાળીને કરેલો આપઘાત

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી રોડે રહેતા યુવાનને બીપીની બીમારી હોય માનસિક થઈ જતા તેણે પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત…

નોટીસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી ન શકાય

ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો પીડબલ્યુડી અને ફોરેસ્ટ એમ્પલોઈ યુનિયન તથા અન્યો દ્વારા કરાયેલી અરજીઓના કેસમાં જ સ્ટિસ હેમંત પ્રચ્છકે આ ચુકાદો આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટે કામદારોના હકમાં એક મહત્ત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ચુકાદો આપ્યો કે…

સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બનશે !

વાંકાનેર: શહેરમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો જગા જગાએ નાખવામાં આવેલ છે, જેનો હેતુ અકસ્માતની ઘટના નિવારવાનો હોય છે. પરંતુ વાંકાનેર શહેરમાં આ સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બને તેવો ઘાટ સર્જાયો છે. લગભગ છ મહિના પહેલા નખાયેલાં આ સ્પીડ બ્રેકરો ઘણી…

આવતા બુધવારે કામુંશાહ પીરનો ઉર્ષ ઉજવાશે

સંદલ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવારના વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે બાવળાવદરમાં આવેલ દરગાહ શરીફ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુસ્લિમ ચાંદ ૧૩ જીલકાદ તારીખ: ૨૨-૫-૨૦૨૪, બુધવારના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. મિલાદ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવાર રાત્રે…

પાણીના ધાંધિયા સામે ખાલી બેડા લઈને દેખાવો

પ્રતાપચોક વિસ્તારમાં ચાર દિવસથી પાણી ન મળતાં દેકારો મચ્યો વાંકાનેર શહેરમાં અમુક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અનિયમિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી છે, ત્યારે શહેરના વોર્ડ નં 5 માં પ્રતાપ ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ કરવામાં ન આવતા…

જોધપર ગામે ખાટલે સુતા બાદ જાગ્યા જ નહીં

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વાડીએ ખાટલામાં સુતા બાદ જગાડવા છતાં નહિ જાગતા સારવાર માટે વાકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી…

Content Copying Forbidden !!

error: Content is protected !!