કમોસમી વરસાદથી તાલુકામાં કરોડોની નુકશાની
ત્રણ જગ્યાએ દીવાલો તૂટી: ૪૭ મકાનોમાં નુકસાની થઈ હોવાની માહિતી વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ભારે પવન સાથે આકાશમાંથી બરફના ગોળા એટલે કે કરા પડ્યા હતા જેના…