કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો? મુખ્ય નહેરની કુલ લંબાઈ ૪૧ માઈલ છે. વાંકાનેર તાલુકાના ર૦ ગામ…

સહારા રિફંડ પોર્ટલ પર 7 લાખ રજીસ્ટ્રેશન

નવી દિલ્હી: સહારા જૂથની ચાર સહકારી મંડળીઓમાં જમા પોતાના પૈસા પરત મેળવવા માટે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયાના દાવા મળ્યા…

રાણેકપર શાળાના બાળકોને ગુરુજનો દ્વારા બોટલની ભેટ

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળાના બાળકોને ગુરુજનોએ પાણીની બોટલની ભેટ અર્પણ કરી હતી જે સુંદર ભેટ મેળવીને બાળકો ખુશખુશાલ થયા હતા. વાંકાનેર રાણેકપર પ્રાથમિક શાળામાં વિવિધ દિવસોની ખાસ ઉજવણી કરવામાં આવે છે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયત્નો શાળાના શિક્ષકો…

માર્કેટિંગ યાર્ડમાં શનિવારે મોહરમની રજા જાહેર

વાંકાનેર: આગામી શનિવારે મુસ્લિમ ધર્મના મોહરમ તહેવાર નિમિતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૨૯ ને શનિવારે મોહરમની રજા જાહેર કરવામાં આવે છે. જેથી શનિવારે યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે…

યુવાનને ગાળો આપીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

જુના ઝઘડાની દાઝ રાખ્યાનો આક્ષેપ વાંકાનેરમાં દિવાનપરામાં આવેલ પૂજા પાન પાસે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાનને પાંચ શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ કરિયાદ…

વડાપ્રધાનનું વાંકાનેર ભાજપ દ્વારા સ્વાગત કરાશે

ગુરૂવારે રાજકોટ આવતા નરેન્દ્રભાઈ મોદીને ભવ્યતાથી સત્કારવા કાર્યક્રમો ઘડવામાં આવ્યા વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને જીલ્લા તેમજ તાલુકાના વિવિધ અગ્રણીઓ, આગેવાનો, હોદેદારો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. આ ઉપરાંત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ…

વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર ?

સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા કર્મચારીની દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ ! વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. હાલમાં મળતી વિગત…

રખડતા ઢોરે વૃદ્ધાને હડફેટે લેતા ઈજા થઇ

કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી વાંકાનેર: રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક લોકોના જીવ જોખમાય છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને પ્રજાજનોને રામ ભરોસે મૂકી દેવામાં આવે છે; ત્યારે…

સાવધાન!! બૅન્કના નામે આવા મેસેજ આવે તો ચેતજો!

હેકર્સે તમારા ખિસ્સાં પર હાથ ફેરવવા અપનાવ્યો છે નવો હથકંડો સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે યૂઝર્સનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી કરવામાં આવે છે ભારતના અલગ અલગ હિસ્સાઓમાં સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે અને હેકર્સ…

ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર

કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરી શકે છે આ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના છે, જેના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા આપવામાં આવે છે. આનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડશે, જેના માટે…

Content Copying Forbidden !!

error: Content is protected !!