કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સ્થાયી પરામર્શ સમિતિમાં કેસરીદેવસિંહને સ્થાન

રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ માટે રચાયેલી સમિતિઓમાં સુધારા કરાયા ગાંધીનગર : રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ કરવા માટે રચવામાં આવેલી ધારાસભ્યઓ તથા સંસદસભ્યઓની સ્થાયી પરામર્શ સમિતિઓમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈની પરામર્શ સમિતિના નંબર-૦૨માં આમંત્રિત સભ્ય તરીકે…

સ્વ. જયોત્સનાબેનના આત્મા કલ્યાણ અર્થે રામધૂન

વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેન સોમાણીના આત્મ કલ્યાણ માટે વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપના સંયુકત ઉપક્રમે ત્રણ દિવસ દરરોજ રાત્રે 9થી સોમાણીના નિવાસસ્થાને ગ્રિષ્મ કુટીર ખાતે રામધુનનું આયોજન…

ગુપ્ત ભાગે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત

ટંકારાથી સજનપર જતા બાઇક સ્લીપ થયાનો બનાવ ટંકારાથી સજનપર ગામ તરફ ડબલ સવારી બાઈકમાં બેસીને યુવાન જઇ રહ્યો હતો ત્યારે તેના હાથમાં ગેસનો બાટલો, ફૂલો અને અન્ય સામાન હતો દરમિયાન ટંકારા નજીક આવેલ હોટલ પાસે બાઈક ચાલકે અચાનક બ્રેક મારતા…

ધનતેરસે સોનાને બદલે પિત્તળ તો નથી ખરીદતાને?

ખરાઈ કઈ રીતે કરશો? ચાંદીના સિક્કા ખરીદવામાં પણ સાવધાની જરુરી દિવાળી અને ધનતેરસ પર સોના-ચાંદીના દાગીનાનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. લોકો માત્ર પોતાના માટે સોના અને ચાંદીના સિક્કા જ નથી ખરીદતા પરંતુ ભેટ તરીકે પણ ખરીદે છે. આનો ફાયદો…

આંગણવાડીમાં 10,000 થી વધુ ભરતીની જાહેરાત

ઓનલાઇન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગર: રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે.   જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા…

GPS ની કમઠાણ: રેતી-કપચીના ધંધા ઠપ

ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે વાંકાનેર: ખનીજના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે. આ પરિપત્રના લીધે જીપીએસ સીસ્ટમ નહીં લગાડેલી હોય તેવા…

નવનિયુક્ત ગ્રામ પંચાયત મંત્રીઓને તાલીમ

ચાર વાહન ચાલકો પર પોલીસ કાર્યવાહી તાજેતરમાં મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) ને નિષ્ણાંત અને અનુભવી અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી તેઓની કામગીરી વિશે પ્રાથમિક માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી મોરબી જિલ્લા પંચાયત ખાતે બે દિવસીય તાલીમ…

મીઠાઈ-ફરસાણના દિવાળી નિમિતે સેમ્પલ લીધા

દારૂ અંગેના ગુન્હામાં પોલીસ કાર્યવાહી વાંકાનેર: દિવાળીના પર્વને ધ્યાને લઈને કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર સુચના અન્વયે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હોય જેને પગલે મોરબી જીલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દિવાળી તહેવારને પગલે મોરબી જીલ્લામાં ચેકિંગ…

પંચાસિયામાં શનિવારે જશને ગૌષે આઝમ

નડિયાદથી મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ તકરીર ફરમાવશે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તા: 11-11-2023 શનિવારના ઇશાની નમાઝ બાદ બચ્ચાઓની હોસ્લા અફજાઈ માટે એક ધાર્મિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ (નડિયાદ), આલીમે નબીલ હઝરત અલ્લામા મૌલાના…

તહેવારના દિવસોમાં બહાર ફરવા જાવ તો..

વાંકાનેર પોલીસ સ્ટેશનની અપીલ તહેવારના દિવસોમાં બહાર ફરવા જવાનું થાય તો આટલી બાબતોનું ધ્યાન રાખજો. ♦ આપનું ઘર વ્યવસ્થિત લોક કરીને જવું. ♦ ઘરમાં દાગીના કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ રાખવી નહિ. ♦ કિંમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યા એ કે લોકરમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!