કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી

વાંકાનેર ખાતે ગઇકાલે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષતામાં વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વિજ્યા દશમીએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા…. વાંકાનેર…

રાતીદેવરી ગુરુકૃપા કન્સટ્રક્શન તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકાના રાતીદેવરીના ગુરુકૃપા કન્સટ્રક્શન- લખમણભાઈ હરિભાઈ પરમાર તથા મુકેશકુમાર લખમણભાઈ પરમાર દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને…

નશાખોરે ઇકો મંદિરના ઓટલા સાથે અથડાવી

લુણસરીયાના બનાવમાં પોલીસે ચોટીલાના ડાકવડલા ગામના ભાઈસંગને ઝડપી લીધો વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે દેશી દારૂ ભરેલી ઇકો કારના ચાલકે દારૂના ચિક્કાર નશામાં ચૂર બની બેફિકરાઈથી પુરઝડપે ઇકો કાર ચલાવી સુરાપુરા દાદાના મંદિરના ઓટલા સાથે અથડાવતાં પોલીસે અકસ્માત સર્જનાર…

કનેક્શન બાબતે લાંચ માંગનારને જામીન મળ્યા

રાતીદેવરીમાં બન્ને પગના નળાના ભાગે માર માર્યો વાંકાનેર તાલુકાના કાછીયાગાળામાં પસાર થતી નર્મદાની લાઈનમાં ગેરકાયદેસર કનેશન માટે લાંચ માંગવાના કેસમાં બે આરોપીઓના મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે જામીન મંજુર કર્યા છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.…

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ – ટંકારા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને…

જીનપરામાં ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ

જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા આયોજન વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરનું આ ગરબી મંડળ કાકાના ગરબી મંડળથી પ્રખ્યાત છે. છેલ્લા 17 વર્ષથી…

અમરાપરના મુસ્તાકને પૈસાનું પર્સ પરત મળ્યું

ટંકારાના ઉમંગ મોટર ગેરેજ વાળાની પ્રમાણિકતા ટંકારામાં ગેરજ સંચાલકને રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ મળ્યું હોય જેથી તેઓએ મૂળ માલિકને પાકીટ પરત સોપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ટંકારા ખાતે ઉમંગ મોટર ગેરેજ વાળા ડાકા રોહિતભાઈ એમના ગામે ઢળતી સાંજે…

પ્રમુખ: તાલુકા પંચાયત તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઝાલા કૈલાસબા હરિશસિંહ તથા ઝાલા હરિશસિંહ બનેસિંહ , લુણસરીયા (તા: વાંકાનેર) દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ…

મોમીન શાહ બાવાનો ઉર્ષ સંપન્ન થયો

વાંકાનેર: ગઈ કાલે અલ્હાજ હજરત પીર સૈયદ મોમીન શાહ બાવા ( રહેમતુલાહ તઆલા અલયહે ) દરગાહ શરીફ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે 22 મો ઉર્ષ શાનદાર રીતે ઉજવાઈ ગયો, તેમાં હજારો મોમીન સમાજની હાજરીમાં ઉર્ષ સંપન્ન થયો. તકરીર નો પ્રોગ્રામ તારીખ 21-10-2023…

ચેક પરની રકમ આગળ ‘Only’ નહીં હોય તો

શું ચેક બાઉન્સ થશે? RBIનો નિયમ શું કહે છે? લોકોને બેંકો સાથે જોડવા માટે સરકારે ઘણા પગલા લીધા છે. આ જ કારણથી આજે દેશની મોટાભાગની વસ્તીમાં બેન્ક એકાઉન્ટ છે. સરકાર સબસિડીની રકમ અને જાહેર કલ્યાણ યોજનાઓના પાત્ર વ્યક્તિઓને આપવામાં આવતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!