તાલુકા શિક્ષણ અધિકારી તરીકે વોરાસાહેબ
વાંકાનેર: રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ ચાલી રહી હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. વાંકાનેરમાં શ્રી જે. ગઈ. વોરાની નિમણુંક થઇ છે.…