વાવાઝોડામાં થયેલી નુકશાનીનો સર્વે પૂર્ણ
જિલ્લામાં 14.27 લાખ કેશ ડોલ્સ રૂપે ચૂકવાયા બાગાયત વિભાગમાં થયેલી નુક્શાનીનો સર્વે આજથી જિલ્લામાં છ મકાનોને નુકશાન, 2 પશુ મૃત્યુ,અને 1800 મરઘાના મોત થયા મોરબી : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાએ ભારે તબાહી કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં થયેલી…