કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાવાઝોડામાં થયેલી નુકશાનીનો સર્વે પૂર્ણ

જિલ્લામાં 14.27 લાખ કેશ ડોલ્સ રૂપે ચૂકવાયા બાગાયત વિભાગમાં થયેલી નુક્શાનીનો સર્વે આજથી જિલ્લામાં છ મકાનોને નુકશાન, 2 પશુ મૃત્યુ,અને 1800 મરઘાના મોત થયા મોરબી : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાએ ભારે તબાહી કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં થયેલી…

સિંધાવદર નજીક યુવાન ઉપર હુમલો

ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ આશ્રમમાંથી કાઢી મુકવાના મનદુઃખમા બાઇકની લૂંટ વાંકાનેર : વાંકાનેરના સિંધાવદર નજીક આવેલા આશ્રમમાંથી કાઢી મુકવાના મનદુઃખમા મેનેજર ઉપર હુમલો કરી ચાર શખ્સોએ બાઇકની લૂંટ ચલાવતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા…

કારખાનેદારે ઓપરેટરને લાફાવાળી કરી

મશીન કેમ બંધ થઈ જાય છે, કહી સિરામિક માલિકે લાફા માર્યા એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સુજોરા સીરામીક ફેકટરીમાં બેન્ડ ટાઇલ્સને કારણે વારંવાર ડિજિટલ મશીન બંધ થઈ જતું હોવાથી ફેકટરી માલિકે…

મહીકાનો શખ્સ દારૂ બોટલ સાથે પકડાયો

વાંકાનેરના ગારીડા નજીક વિદેશી દારૂની બે બોટલ સાથે એક ફરાર વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામ નજીક આવેલ હોટલ તીરથ પાસેથી મહિકાના એક શખ્સ ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ આરોપી લાલજીભાઈ મોહનભાઇ બાવરિયા રહે.મહિકા વાળાને વિદેશી દારૂની બે બોટલ…

અષાઢી બીજ નિમિત્તે પોલીસ ટીમનું સન્માન

વાંકાનેરમાં પવિત્ર અષાઢી બીજ નિમિત્તે પોલીસની પ્રજા ચિંતન કામગીરી અંતર્ગત પોલીસ ટીમનું આયોજકો દ્વારા કરાયું સન્માન (આરીફ દિવાન દ્વારા) મોરબી: સમગ્ર રાજ્યમાં 20-6-2023 ના રોજ અષાઢી બીજ ભગવાન જગનાથજીની ઠેર ઠેર શોભાયાત્રા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કડક પોલીસ…

ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ

૨૩ મીએ મહારક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આગામી તારીખ ૨૩-૬-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૨ સુધી ભાજપ કાર્યાલય પુર્ણચંદ્ર ગરાસીયા…

પાડધરા અને અમરાપરમાં અલગ અલગ બનાવમાં અપમૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા આફતાબભાઈ અહેમદભાઈ બ્લોચ ઉ.18 નામના યુવાનનું નદીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. અમરાપર ગામે લાપતા બનેલ સગીરાની કુવામાંથી લાશ…

વાવાઝોડાને કારણે પડી જતા ઘાયલ વૃદ્ધનું મોત

વાંકાનેરમાં ખોજાખાના પાસે રહેતા ધીરુભાઈ દેસુરભાઈ તરેટીયા (ઉંમર 60) ગઈ તારીખ 15 ના ઘર પાસે હતા   ત્યારે વાવાઝોડાના કારણે પડી જતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેનું કાલે મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર સિટી પોલીસ ની જાણ…

શિષ્યવૃતિ કૌભાંડના આરોપીઓ પકડાતા નથી

ધારાસભ્ય આગળ આવે: લોકલાગણી એફઆરઆઈ નોંધાયાના પંદર પંદર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર વાંકાનેર: શિક્ષણ જગતને કલંકિત કરનાર શિષ્યવૃતિ કૌભાંડના ભ્રષ્ટાચારી આરોપીઓ વિરુદ્ધ એફઆરઆઈ નોંધાયાના પંદર દિવસ બાદ પણ સરકારી કર્મચારી એવા આરોપીઓ પોલીસ પકડથી દુર રહેતા શિક્ષક…

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

મીઠાદાદા સાહેબે ઘીયાવડ અને પછી તીથવા મુકામે જઈ વસવાટ કર્યો મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક! આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા ભાલાવાળા આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!