કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

કેરાળામાં આજે ધાર્મિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ

સંતવાણી, ભોજન અને ધ્વજારોહણના કાર્યક્રમો ઉજવણીમાં મુસ્લિમ સમાજના યુવકો પણ સેવાનું કાર્ય સંભાળી રહ્યા છે તમામ માલધારી સમાજ દૂધનું વેચાણ કરતા નથી, બંને ટાઈમનું દૂધ કેરાળા ઠાકરને અર્પણ કરવામાં આવે છે વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે આવેલા રાની મા રૂડી…

વાંકાનેર મેઈન બજારમાંથી બાઈક ચોરાયું

વાંકાનેર : વાંકાનેર શહેરમાં મેઈન બજારમાંથી ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકિયા નામના યુવાનનું રૂપિયા 20 હજારનું કિંમતનું બાઈક ચોરાઈ જતા અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વોટ્સએપ પરની 4 ભૂલો જેલભેગા કરશે

સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો, ફેક ન્યૂઝ અને બાળ પોર્નોગ્રાફી શેર કરવી આજકાલ ગ્રુપમાં સાચા ખોટા માહિતી આવતી હોય છે, ગમતી માહિતીની ખરાઈ કર્યા વિના લોકો ફોરવર્ડ કરી નાખતા હોય છે. જો તમે વોટ્સએપનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો તે…

અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા રૂટનું રિહર્સલ

પોલીસ કાફલાએ મુખ્ય માર્ગો સાથે વાંકાનેરના મચ્છુમાંના મંદિર ખાતે અગ્રણી આગેવાનોની મુલાકાત કરી હતી (આરીફ દિવાન દ્વારા) મોરબી: રામ મહોત્સવ જગનાથપુરી રથયાત્રાનું સમગ્ર રાજ્યમાં તારીખ 20/6/20023 ના રોજ અમદાવાદ સહિતના વિવિધ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થનાર છે, જે અંતર્ગત વાંકાનેરમાં…

વાંકાનેરમાં જાનહાનિ ટળી છતના પોપડાં ખર્યા

પાલિકાએ મકાન માલિકને નોટિસ ફટકારી ઘરના બીજા માળની છતના પોપડાં ખરવા સાથે શોર્ટ સર્કિટ થવા લાગ્યો વાંકાનેરમાં વાવાઝોડામાં મકાનના બીજા માળની છતના પોપડા ખરી પડયા હતા અને તેના પગલે ઘરમાં શોર્ટ સર્કિટ થવા લાગતાં ઘરના સભ્યો તરત બહાર નીકળી ગયા…

અમરસરના પરિવારને મૃત્‍યુ કેસમાં પ૧ લાખનું વળતર

અકસ્માતમાં મરણ જનાર નરેશ સીતાપરા પિતાનો એક માત્ર પુત્ર હતો સીરામીક ફેકટરીના આ કર્મચારીના અકસ્‍માતમાં પ૦.૮ર લાખ ચૂકવવા અદાલતનો હુકમ રાજકોટ: મોરબીની સીરામીક ફેકટરીમાં કામ કરતા કોળી સમાજનાં યુવાનનાં રોડ અકસ્‍માતનાં કેસમાં કોર્ટ દ્વારા રકમ રૂપિયા પ૦,૮ર,૦૦૦/- નું જંગી વળતર…

વાંકાનેરના લુણસરના ચમત્કારી લુણસરિયા મામાદેવ

વાલો નામોરી લુણસર ગામ ભાંગવા આવેલો, ત્યારે નેજો ખોળતા પીરની રજા મળેલ નહીં એક પટેલ દીકરીને ખપેડિયામાં ભરી લાડવા દેવા જઈ રહ્યા હતા, ત્યારે માનવ સ્વરૂપે મામાદેવે પટેલને પૂછ્યું ‘ખપેડિયામાં શું છે?’ પ્રાંગણમાં જ પ્રસાદી ખાઈ જવાની હોય છે, ઘરે…

રેશનકાર્ડ – આધાર લિંક કરવાની તારીખ લંબાવાઈ

હવે 30 સપ્ટેમ્બર 2023 સુધી લિંક કરી શકાશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 30 જૂન 2023 સુધી હતી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ આદેશ અંગે…

બિપરજોય દરમિયાન ગુજરાતમાં 700 બાળકો જન્મ્યા

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર: 1100થી વધારે હોસ્પિટલમાં ડિલિવરી ગુજરાતમાં 72 કલાકથી વધુ સમયથી ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી હતી. આ દરમિયાન તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 1,152 સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 707 મહિલાએ તોફાન દરમિયાન હોસ્પિટલો…

બપોર સુધીમાં લોકોને કેશડોલ્સ ચૂકવાઈ જશે

મોરબી જિલ્લામાં કેશ ડોલ્સ ચૂકવવાનું શરૂ: અધિક નિવાસી કલેકટરશ્રી મોરબી : બીપરજોય વાવાઝોડાનો સામનો કરી થોડી રાહત અનુભવ કરનાર મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આજે સવારથી સ્થળાંતરીત લોકોને કેશડોલ્સનું ચુકવણું ચાલુ કરી દીધું હોવાનું અને બપોર સુધીમાં તમામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!